પ્રાચીન ઇજિપ્ત અને હિન્દુ પૌરાણિક કથાઓમાં શિયાળને મૃત્યુના દેવતા ‘યમ’ સાથે સાંકળવામાં આવતા હતા : મૃત પ્રાણીઓને સાફ કરીને રોગો ફેલાતા અટકાવીને પર્યાવરણ સંતુલન જાળવવામાં તેની…
Migration
હિન્દુ પરંપરામાં તે પવિત્ર ગણાય છે : પ્રાચીન સમયમાં રુદ્રાક્ષના ૧૦૮ મુખ હતા , ભોલેનાથ ની પૂજામાં તેનું મહત્વ વિશેષ : રુદ્રાક્ષ ધારણ કરવાથી હૃદય અને…
પિથોરાગઢ: 80 વર્ષીય હીરા દેવી ઉત્તરાખંડના ભૂતિયા ગામોમાંના એક ગડતીરની અસંભવિત ફિલ્મ નાયિકા છે, જ્યાં સ્થળાંતરને કારણે ઘણા ઘરો ખાલી પડ્યા છે. 80 વર્ષીય હીરા દેવી,…
આજે આંતરરાષ્ટ્રીય માછલી સ્થળાંતર દિવસ પાણીમાં રહેતું આ પ્રાણી નાના ખાબોચિયાથી લઇને મોટા મહાસાગરોમાં જોવા મળે છે: દુનિયામાં માછલીની 31500 પ્રજાતિઓ જેમાં નાની ઢાંકણીના આકારથી લઇને…
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં ઘરવિહોણા લોકોને આશ્રય મળી રહે તે હેતુથી દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના શહેરમાં આશ્રયસ્થાન 6 રેનબસેરા કાર્યરત છે. આશ્રયસ્થાનોનો…
નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને પંચાયતના મળી કુલ 388 રસ્તાઓ બંધ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દક્ષિણ અને મધ્ય ગુજરાતના 6 જિલ્લાઓ છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ, નવસારી અને…
અત્યાચારને પરિણામે હિંદુઓ કોઈ પણ પરિસ્થિતિમાં બાંગ્લાદેશમાં રહેવા નથી ઇચ્છતા: દરરોજ સરેરાશ 600 હિંદુઓ દેશ છોડે છે!! બાંગ્લાદેશમાંથી અત્યાર સુધીમાં લગભગ 2.4 કરોડ હિંદુઓ સ્થળાંતર કરી…
ધ્રાંગધ્રા-જયદેવસિંહ ઝાલા: રાજ્યના દરિયા કિનારે તાઉત્તે વાવાઝોડું ટકરાવવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ આ વાવાઝોડું સોમનાથના દરિયાથી 700 કિલોમીટર દૂર છે. ત્યારે સૌરાષ્ટ્રના અને કચ્છના…
લોકશાહીના ખરા આધાર ગણાતા તમામ વર્ગના છેવાડાના મતદારોના એક-એક મતનું મુલ્ય હવે કામે લાગશે, દેશનો કોઈપણ મતદાર મતદાનથી વંચિત ન રહે તેવી વ્યવસ્થા માટે ગોઠવાતો તખ્તો…
૪૬ બાળકોને ઉત્તરપ્રદેશ, ૨૫ બાળકોને બિહાર પહોંચાડાયા રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે સાડીના કારખાનામાં કામ કરતા ૭૧ બાળકોને જિલ્લા વહીવટીતંત્રના સહયોગી ટ્રેનો મારફતે તેમના વતન મોકલવામાં આવ્યાછે.…