migrated

પાકિસ્તાનથી હિજરત કરી મોરબી આવેલા 14 વ્યકિતઓ ભારતના કાયમી નાગરિક બન્યાં

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જીતુ સોમાણી, કલેકટર કે.બી. ઝવેરીની હસ્તે નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા  મોરબી જીલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા જીતુભાઈ સોમાણીની ઉપસ્થિતિમાં…