સુરત: રાજ્યના યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગર આયોજિત હરિઓમ આશ્રમ-નડિયાદ પ્રેરિત અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 44મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા હજીરા પોર્ટ…
memorial
ભૂકંપમાં અવસાન પામનાર પ્રાથમિક શાળાના નાનાં ભૂલકાંઓ, શિક્ષકોની યાદમાં પ્રાર્થના હોલ બનશે રજૂઆત બદલ વિકાસ સત્તા મંડળ દ્વારા રજૂઆતને માન્ય રખાઈ અંજાર: 2001માં આવેલા વિનાશક ભૂકંપે…
કન્યાકુમારીમાં સમુદ્ર પર દેશનો પ્રથમ કાચનો પુલ બનાવવામાં આવ્યો છે. આ પુલ 77 મીટર લાંબો છે જે વિવેકાનંદ મેમોરિયલ અને તિરુવલ્લુવર સ્ટેચ્યુને જોડે છે અને હવે…
કેન્દ્ર સરકારની મોટી જાહેરાત પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહની સ્મૃતિમાં બનશે સ્મારક પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું સ્મારક બનાવવાના વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે શુક્રવારે રાત્રે જાહેરાત કરી કે…
શોકસભામાં પહોંચ્યો ત્યારે હોશ ઉડી ગયા મહેસાણા જિલ્લાના વિજાપુરની પ્રભુનગર સોસાયટીમાં રહેતો બ્રિજેશ સુથાર 27 ઓક્ટોબરના રોજ ગુમ થયો હતો. થોડા દિવસો પછી, એક મૃતદેહ મળી…
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ રહી સહાદત પામનાર 217 જેટલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી પોલીસ માત્ર સુરક્ષા માટે નહિ પરંતુ સામાજિક સરક્ષણ ગુજરાત પોલીસ ડ્રગ…
અખિલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ વેરાવળ દ્વારા લેવાયેલી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના સાત સુર સંગીત વિદ્યાલયનું શિક્ષણ-રીયાઝ રંગ લાવ્યું રાકના રતન જેવા તેજસ્વી બાળકોની કૌશલ્ય નિખારવાના મહાયજ્ઞમા…
ભારતના કોઈ મ્યુઝિયમને પહેલીવાર આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ યુનેસ્કો ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 45 કલાકના ધ્યાન દરમિયાન મૌન પાળશે અને ધ્યાન ખંડમાથી બહાર નહિ આવે ધ્યાન દરમિયાન વડાપ્રધાન માત્ર નારિયેળ પાણી અને દ્રાક્ષ નો રસ જ…
સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે સમગ્ર મેધાણી સાહિત્ય પુસ્તક પ્રદર્શનનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના એ વેળાના ગામને છેવાડે આવેલા અને અઘોરવાસ લેખાતા પોલીસ-બેડાના ક્વાર્ટરમાં થયેલો. બ્રિટિશ કાઠિયાવાડ…