સિંધુ નદીના પાણીની વહેંચણીની સમજૂતીને તાત્કાલિક અસરથી બંધ કરાઈ વિઝા પર આવેલા પાકિસ્તાનીઓને 48 કલાકમાં ભારત છોડવું પડશે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાનના પ્રવાસીઓ પર આતંકી હુમલા…
Meeting
સુજલામ સુફલામ જળ અભિયાન થકી ૫૭૭ કામો હાથ ધરાશે ભાવનગરમાં સુજલામ સુફલામ જળ અભિયાન “કેચ ધ રેઈન ૨.૦” અંતર્ગત જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ ના…
કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાના પગલે આજે 7 વાગ્યે ગૃહ મંત્રી અમિત શાહ પહેલગામ જશે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલા મામલે PM મોદીએ કેન્દ્રીય ગૃહ મંત્રી…
ભાવનગર : નિવાસી અધિક કલેક્ટર એન.ડી.ગોવાણીના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ અને લોકોમાં અવેરનેસ વધવાને લીધે અકસ્માતના બનાવોમાં ઘટાડો નોંધાયો જિલ્લામાં “માર્ગ…
ભાવનગર જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે યોજાઈ હતી. ભાવનગર જિલ્લાની સંકલન…
“વન નેશન વન રેશનકાર્ડ'” યોજના હેઠળ જિલ્લામાં ૨૬ હજારથી વધુ લાભાર્થીઓને મળે છે અનાજ રાજકોટ શહેર/જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક નિવાસી અધિક…
ગુજરાત: માંડવી તાલુકામાં આદિજાતિ વિકાસના કાર્યોને નવી દિશા આપવા અને વધુ વેગવંતા બનાવવા માટે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિજાતિ વિકાસ, ગ્રામ વિકાસ અને…
રાજ્યના મહત્વપૂર્ણ માર્ગોના વિકાસ માટે રૂ. ૨૪૭ કરોડના વિવિધ કામોને મુખ્યમંત્રીની મંજૂરી અમદાવાદ-વિરમગામ-માળીયા રસ્તા પર શાંતિપૂરાથી ખોરજ સેકશનને રૂ.૮૦૦ કરોડના અંદાજીત ખર્ચે સિક્સ લેન કરવાની મંજૂરી…
નર્મદા જિલ્લામાં ચૈત્ર માસ દરમિયાન એક મહિનો માં નર્મદાની પરિક્રમા યોજાય છે. આ પરિક્રમા ગત તા. ૨૯ માર્ચથી ૨૭મી એપ્રિલ, ૨૦૨૫ સુધી ચાલશે. હાલમાં આ પરિક્રમા…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્યની મળેલી કેબિનેટ બેઠકમાં કર્મયોગી હિતકારી નિર્ણય લેવાયો રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-2025થી કેન્દ્રના ધોરણે વધારો જાહેર કરતી રાજ્ય સરકાર…