ભાવનગર ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને “બાળ વિવાહ મુક્ત ભારત” અન્વયે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો…
marriage
ના લગ્ન…ના ટેંશન…સિંગલ લોકોને ડિમેન્શિયાનું જોખમ સૌથી ઓછું..! અત્યાર સુધી આપણે એવું માનતા આવ્યા છીએ કે પરિણીત લોકો એકલતાથી દૂર રહે છે, સારી જીવનશૈલી અપનાવે છે…
જો આ પ્રકારના કિસ્સાને દુષ્કર્મ ગણવામાં આવે તો યુવક-યુવતીઓ વચ્ચેના સંબંધ સજાપાત્ર બની જશે: સુપ્રીમ કોર્ટ લાંબા સમય સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી સ્ત્રી તેના લિવ-ઇન પાર્ટનર…
લગ્નજીવન ટકાવી રાખવા માટે અનેક સર્વે હાથ ધરાતાં હોય છે. એક સર્વે પ્રમાણે સફળ લગ્નજીવનમાં થેંક્યું કહેવાથી અનેક વાત, વિવાદ અને ઝઘડાનો અંત આવી જાય છે.…
બખાન ક્યાં કરું મેં રાખો કે ઢેર કા, ચપટી ભભૂત મેં હૈ ખજાના કુબેર કા તમામ દેવતાઓને જે સમૃદ્ધિ મળી છે તે તમામ મહાદેવને આભારી તેથી…
જો તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરવા માંગો છો, તો અમે તમને કેટલાક સરળ સ્ટેપ્સ જણાવવા જઈ રહ્યા છીએ. તેની મદદથી, તમે ઘરે બેઠા આધાર અપડેટ…
દીકરીઓ સમૃધ્ધ કરિયાવર આપી અશ્રૃભીની આંખે સાસરે વળાવાશે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં જય વેલનાથ યુવા મંચના સભ્યોએ આપી માહિતી જય વેલનાથ યુવા મંચ ગુજરાત દ્વારા અધ્યક્ષ દેવભાઇ…
અભિનેતા ગોવિંદાનું 30 વર્ષીય મરાઠી અભિનેત્રી સાથે લગ્નેત્તર સંબંધ છે. જેને લઇને ગોવિંદા અને સુનિતાના સંબંધોમાં ખટરાગ પેદા થયો છે. અને હવે આ દંપત્તિ છૂટાછેડા લેવા…
દીકરીઓને સમૃઘ્ધ કરિયાવર આપી સાસરે વળાવી સામાજિક કુરિવાજોને તીલાંજલી આપી સમાજના સર્વાંગી વિકાસ ઉત્કર્ષ અને સુખાકારી માટે અનિવાર્ય બનેલા સમૂહ લગ્ન આજે સમાજની જરૂરિયાત બની ચૂકી…
યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના થયા છૂટાછેડા શું ક્રિકેટર 60 કરોડ રૂપિયા ભરણપોષણ તરીકે ચૂકવશે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના લગ્નજીવનમાં મુશ્કેલીઓ ત્યારે સામે આવી જ્યારે બંનેએ થોડા…