પર્યાવરણને અનુકુળ અને સસ્તા પરિવહનથી વ્યવસાય કરવામાં સરળતાને ધ્યાને રાખી પ્રોત્સાહન આપવા નિર્ણય કરાયો: મનસુખ માંડવિયા સમગ્ર વિશ્ર્વમાં કોરોનાની મહામારીનાં કારણે અનેકવિધ હાલાકીઓનો સામનો વિશ્વનાં તમામ…
mansukh mandaviya
કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને ભાજપ અગ્રણી આત્મારામ પરમાર સંબોધન કરશે આવતીકાલે અનુસુચિત જાતિ મોરચા અને યુવા દ્વારા વર્ચ્યુઅલ રેલીનુ આયોજન કરાયુ છે. જેમાં મુખ્યમંત્રી મનસુખભાઇ માંડવીયા…
કેન્દ્ર સરકાર ફાર્માસ્યુટીકલ કંપનીઓ માટે દેશમાં સાનુકુળ વાતાવરણ સર્જવા તૈયારી કરી રહ્યાનો કેન્દ્રીય રાજય મંત્રી માંડવીયાનો નિર્દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મ નિર્ભર યોજનાને વધુ સુદ્રઢ અને…
પૂજ્ય પિતાશ્રી, આમ તો છેલ્લા ઘણા વર્ષોથી અને લાડથી ‘દાદા’ તરીકે સંબોધન કરતો આવ્યો છું, પરંતુ આજે તમને ગુમાવ્યા વિષાદ અનુભવું છું, ત્યારે તમને પિતાશ્રી તરીકે…
બજેટમાં અલંગ શીપ રીસાયકલીંગ યાર્ડના આધુનિકરણ માટે રૂ. ૭૧૫ કરોડ જેટલી રકમની જાહેરાત શીપ રીસાયકલીંગ ક્ષેત્રે ગુજરાતનું પ્રદાન દુનિયામાં સૌથી વધુ: કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયા નાણાકીય…
ભાવનગર ખાતે જન્માષ્ટમી મહોત્સવના ઉદ્દઘાટનમાં ઉપસ્થિત રહેશે: પાલીતાણા ખાતે ૨૧મી જન્માષ્ટમી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવશે કેન્દ્રીય શીપીંગ (સ્વતંત્ર પ્રભાર), કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સમંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા તા.૨૩,૨૪,૨૫ ઓગસ્ટ ૨૦૧૯…
સીઆઈપીઈટી અમદાવાદ ખાતે રૂા.૩૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલ વિર્દ્યાી છાત્રાલયનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્રી માંડવીયા ભારત સરકારના રૂા.૩૧.૦૫ કરોડના ભંડોળ સહાયતા સાથે નવીનિર્મિત ૯ માળની ૯,૫૦૦…