કેબીનેટ મંત્રીઓને આવકારતા ડાયનેમિક ગૃપના પ્રમુખ ભારત સરકારમાં પરશોતમભાઈ રૂપાલા તથા મનસુખભાઈ માંડવીયાએ કેબીનેટમાં સ્થાન મેળવીને સમગ્ર ગુજરાત રાજયનું અને વિશેષ પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યુ છે.ડો.જીવરાજ…
mansukh mandaviya
શહેરો તો ઠીક ગ્રામ્ય અને પછાત વિસ્તારની પ્રજાનું વેકસીનેશન પુરપાટ ઝડપે કરવાનો લક્ષ્યાંક મનસુખ માંડવિયાએ ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનો ચાર્જ સાંભળ્યાની સાથે જ કોરોનાની ત્રીજી લહેર…
મોદી સરકારના બીજા કાર્યકાળના મંત્રી મંડળનું પ્રથમ વિસ્તરણ થયુ છે. ત્યારે ગુજરાતના રાજ્યસભાના સાંસદ અને હાલ મોદી સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા અને સ્વતંત્ર હવાલો સંભાળી…
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ટીમમાં સમાવેશ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. જો સી.આર. કેન્દ્રીય મંત્રી…
કોરોના સમયાંતરે તેનો કલર બદલી રહ્યો છે… હવે કોરોના વાયરસની આગામી લહેરમાંથી બચવા રસી જ એક રામબાણ ઈલાજ સમાન મનાઈ રહી છે. હાલ વિશ્વમાં ઘણી બધી…
કોરોના મહામારીએ વિશ્વભરના દેશોને બાનમાં લઈ ચોતરફ હાહાકાર મચાવી દીધો છે. એમાં પણ કોરોના સમયાંતરે પોતાનો “કલર” બદલતા મોટું જોખમ ઉભું થયું છે. તેના જ કારણે…
કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) મનસુખ માંડવિયાએ વર્ચ્યુઅલ માધ્યમથી ગોપાલપુરી, ગાંધીધામ (કચ્છ) ખાતે આવેલી દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ હોસ્પિટલમાં મેડિકલ ઓક્સિજન કોપર પાઇપિંગ નેટવર્ક…
કોરોના મહામારી સામેની જંગમાં રેમડેસિવિરની હવે તંગી રહેશે નહીં. કોરોનાની બીજી લહેરમાં જે રીતે રેમડેસિવિરની માંગ વધી રહી છે, તેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ આજે…
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વીટ કરી આપી માહિતી: એમ્ફોટેરેસીન-બી ઈંજેકશનનો પુરતો જથ્થોે ઉપલબ્ધ કરાવવાની હૈયાધારણા આપી એક તરફ વાયરસ તો બીજી તરફ ફૂગ… કોરોનાને નાથવા જતાં…
કોરોના મહામારીની બીજી લહેરએ ખુબ હાહાકાર મચાવ્યો છે, અત્યારની પરિસ્થિતિ જોતા લાગે તે હવે બીજી લહેર અંત તરફ છે. આ બીમારી આવી ત્યારથી સરકારે ઘણી બધી…