પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે કોરોના રસીકરણમાં 100 કરોડનો લક્ષ્યાંક પાર કર્યો છે. આ ભવ્ય સફળતા મેળવ્યા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકોને શુભેચ્છા પાઠવી…
mansukh mandaviya
ગુજરાતનાં રાજકારણમાં ભારે ગરમાવો ઉભો થયો છે. મુખ્યમંત્રી પદેથી સંવેદનશીલ કહેવાતા એવા વિજય રૂપાણીએ રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો છે. મુખ્યમંત્રી પદેથી ઓચિંતા રાજીનામાંએ અનેક…
19મીએ એરપોર્ટ ખાતે ઢોલ, શરણાઈ, ડી.જે.ની રમઝટ સાથે જન આશિર્વાદયાત્રાનું ભવ્ય સ્વાગત કરાશે: શહેર ભાજપ કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં માહિતી આપતા કમલેશ મિરાણી રાજકોટ શહેર ભાજપ…
આગામી વિધાન સભાની ચૂંટણીમાં લોકોના વિશ્વાસ જીતવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જન આશીર્વાદ યાત્રા કાઢવામાં આવશે. આ રેલી 16 ઓગસ્ટથી કાઢવામાં આવશે જેમાં રાજય કક્ષાના…
ભારતમાં મંજૂરીના પગલે હવે જોન્સન એન્ડ જોન્સનની રસીનો ડોઝ બજારમાં થશે ઉપલબ્ધ: સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાની જાહેરાત ભારતમાં વધુ એક વેક્સિનને ઈમરજન્સી યુઝ માટે મંજૂરી મળી…
નેનો યુરિયા, મોટો ફાયદો: 50% નાઇટ્રોજનની બચત સાથે ઉત્પાદનમાં પણ વધારો: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ગાંધીનગરના કલોલ સ્થિત ઇફ્ફકો દ્વારા વિશ્વનો પ્રથમ નેનો યુરિયા પ્લાન્ટ સ્થપાયો…
સ્વાસ્થ્ય સંબંધી વ્યવસ્થાની વિગતો આપવા ઉભા થયેલા આદિવાસી ધારાસભ્ય ડો.ભારતીબેન પવાર સામે અવરોધ ઉભા કરવાએ આદિવાસી મહિલાઓનું અપમાન ગણાવી મનસુખભાઇએ વિપક્ષની બોલતી બંધ કરાવી દીધી સંસદમાં…
મંત્રીઓ જનતાની વચ્ચે રહીને કામ કરી શકે છે એવો અહેસાસ કરાવવા કેન્દ્રીય મંત્રી મંડળના નવનિયૂકત 43 મંત્રીઓને પોતાના રાજય અને વિસ્તારોમાં જઈ મંત્રીઓ જનતાની વચ્ચે રહીને…
મેડિકલ કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ માટે યોજાનારી પરીક્ષા નીટ પીજી નું આયોજન 11 સપ્ટેમ્બરે થશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે ટ્વીટ કરી આ જાણકારી આપી છે.…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારમાં ગુજરાત અને સૌરાષ્ટ્રને માનભેર સ્થાન મળી રહ્યું છે. કેબિનેટમાં આ ફેર બદલી અને વિસ્તરણ બાદ હવે આ શરૂ થયેલી કેબિનેટની રચનાઓમાં…