દેશભક્તિ ફિલ્મો માટે જાણીતા બોલીવુડના પીઢ અભિનેતા મનોજ કુમારનું 87 વર્ષની વયે નિધન મુંબઈની કોકીલાબેન હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ દિગ્ગજ અભિનેતાના નિધનથી બોલીવુડમાં શોકની લહેર બોલિવૂડમાંથી…
manoj kumar
હિન્દી ફિલ્મ યાત્રાના તેમના સક્રિય વર્ષો ૧૯૫૭ થી ૧૯૯૯ રહ્યા હતા : તેઓ ફિલ્મ અભિનેતાની સાથે દિગ્દર્શક, નિર્માતા, લેખક, ગીતકાર, સંપાદક અને રાજકારણી પણ હતા .…
બોલીવુડમાં બહુમુખી અભિનય માટે જાણિતા અભિનેતા ભારત કુમાર તરીકે જાણીતા થયા: ઉપકાર, પુરબ ઔર પશ્ર્ચિમ, રોટી કપડાં ઔર મકાન, ક્રાંતિ અને નીલકમલ જેવી ઘણી ફિલ્મોમાં સફળ…