અનંત અંબાણી આ દિવસોમાં 140 કિમીની મુસાફરી કરીને પગપાળા દ્વારકા જઈ રાજ્યા છે… તે પોતાની દ્વારકા પદયાત્રા માટે હેડલાઇન્સમાં છે. સોશિયલ મીડિયા પર લોકો તેમના વખાણ…
Management
આજથી નો શુભ-આરંભ થયો અંબાજી મંદિરમાં મંગળા આરતીમાં ભક્તોનો ઉલ્લાસ જોવા મળ્યો અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું ભક્તોએ માતાજીના દર્શન અને આરતીનો લાભલઈ ધન્યતા અનુભવી…
ચૈત્ર નવરાત્રીનો પહેલો દિવસ, માતા શૈલપુત્રીની પૂજા કળશ સ્થાપના માટે શુભ સમય સવારે 6:15 થી 10:22 સુધી છે. મા શૈલપુત્રીની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય…
સહકારી સંસ્થાઓના ચાલુ પગારદાર કર્મચારીઓ, બાહેધરીવાળા ભાવી કર્મચારીઓ, ધોરણ-૧૨ ભણેલા કે તેથી વધુ ભણેલા પ્રાઈવેટ વિધાર્થીઓ માટે છોટાઉદેપુર: દેશ અને દુનિયામાં “સહકારી ક્ષેત્રે” ગુજરાતનું નામ ખુબજ…
‘‘પાણી એટલે પ્રાણ’’. પાણી વિના આપણા જીવનની કલ્પના પણ કરી શકાતી નથી. એટલે જ તો જાણીતી કહેવત છે કે, પાણી અને વાણી વિચારીને વાપરો, બંનેમાં પુષ્કળ…
ભાવનગર ખાતે નવું પ્રાદેશિક તાલીમ કેન્દ્ર સ્થાપવામાં આવશે – મંત્રી ઋષિકેશ પટેલ 10 વર્ષમાં અંદાજે કુલ- 2.06 લાખથી વધુ જગ્યાઓ ભરવાનું આયોજન હાથ ધરાયું નાગરિકો અને…
જયપુર ખાતે યોજાયેલી એશિયા-પેસિફિકની રિજીઓનલ થ્રી આર અને સર્ક્યુલર ઈકોનોમી ફોરમમાં મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ આરએમસીનું સર્ક્યુલર ઇકોનોમીનું વિઝન રજુ કર્યું કેન્દ્ર સરકાર દ્વારા દેશના 100…
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ એન્ડ મ્યૂઝિયમની મુલાકાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું પુષ્પગુચ્છ આપી ભાવભીનું સ્વાગત કર્યું રાષ્ટ્રપતિએ “આશાનું ગીત” રજૂ કરનારા કચ્છના કલાકારોને કર્યા પ્રોત્સાહિત…
ભારતના તમામ વેટલેન્ડના કુલ ક્ષેત્રફળનો સૌથી વધુ 21 ટકા હિસ્સો ગુજરાત પાસે ભારતના કુલ 115 રાષ્ટ્રીય વેટલેન્ડ્સમાંથી 8 રાષ્ટ્રીય વેટલેન્ડ્સ ગુજરાતમાં દેશની કુલ 85 રામસર સાઇટમાંથી…
સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં મહિલા દર્દીઓને ગાયનેકોલોજી વોર્ડમાં પગપાળાં જવું પડતું હોવાના આક્ષેપો ઈલેક્ટ્રિક વાહનો હોવા છતાં ઉપયોગ ન કરાતા હોવાના આક્ષેપો સુરતની સિવિલ હોસ્પિટલ સતત…