ગુજરાતમાં ‘1916’ હેલ્પલાઇનનો જળ ક્રાંતિમાં મોટો ફાળો ગ્રામજનોની 99% થી વધુ ફરિયાદોનું સફળતાપૂર્વક નિરાકરણ કરવામાં આવ્યું છે ‘પાણીદાર ગુજરાત’ ના નિર્માણમાં આ સેવા એક મહત્વપૂર્ણ યોગદાન…
Management
નર્મદા જિલ્લામાં ચૈત્ર માસ દરમિયાન એક મહિનો માં નર્મદાની પરિક્રમા યોજાય છે. આ પરિક્રમા ગત તા. ૨૯ માર્ચથી ૨૭મી એપ્રિલ, ૨૦૨૫ સુધી ચાલશે. હાલમાં આ પરિક્રમા…
આ એમઓયુ પર IIM અમદાવાદના ડિરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કર અને દુબઈના અર્થતંત્ર અને પ્રવાસન વિભાગના ડિરેક્ટર જનરલ હેલાલ સઈદ અલમારીએ હસ્તાક્ષર કર્યા હતા. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગાંધીનગર મહાનગરપાલિકાને ગંદા પાણીના નિકાલ વ્યવસ્થાપન અને સ્ટ્રોમ વોટર ડિસ્પોઝલ નેટવર્ક તથા STP સહિતના કામો માટે 600 કરોડ રૂપિયા ફાળવાનો મહત્વપૂર્ણ નિર્ણય ગાંધીનગર મહાનગરપાલિકામાં નવા…
અનંત અંબાણી આ દિવસોમાં 140 કિમીની મુસાફરી કરીને પગપાળા દ્વારકા જઈ રાજ્યા છે… તે પોતાની દ્વારકા પદયાત્રા માટે હેડલાઇન્સમાં છે. સોશિયલ મીડિયા પર લોકો તેમના વખાણ…
આજથી નો શુભ-આરંભ થયો અંબાજી મંદિરમાં મંગળા આરતીમાં ભક્તોનો ઉલ્લાસ જોવા મળ્યો અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું ભક્તોએ માતાજીના દર્શન અને આરતીનો લાભલઈ ધન્યતા અનુભવી…
ચૈત્ર નવરાત્રીનો પહેલો દિવસ, માતા શૈલપુત્રીની પૂજા કળશ સ્થાપના માટે શુભ સમય સવારે 6:15 થી 10:22 સુધી છે. મા શૈલપુત્રીની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય…
સહકારી સંસ્થાઓના ચાલુ પગારદાર કર્મચારીઓ, બાહેધરીવાળા ભાવી કર્મચારીઓ, ધોરણ-૧૨ ભણેલા કે તેથી વધુ ભણેલા પ્રાઈવેટ વિધાર્થીઓ માટે છોટાઉદેપુર: દેશ અને દુનિયામાં “સહકારી ક્ષેત્રે” ગુજરાતનું નામ ખુબજ…
‘‘પાણી એટલે પ્રાણ’’. પાણી વિના આપણા જીવનની કલ્પના પણ કરી શકાતી નથી. એટલે જ તો જાણીતી કહેવત છે કે, પાણી અને વાણી વિચારીને વાપરો, બંનેમાં પુષ્કળ…
ભાવનગર ખાતે નવું પ્રાદેશિક તાલીમ કેન્દ્ર સ્થાપવામાં આવશે – મંત્રી ઋષિકેશ પટેલ 10 વર્ષમાં અંદાજે કુલ- 2.06 લાખથી વધુ જગ્યાઓ ભરવાનું આયોજન હાથ ધરાયું નાગરિકો અને…