Maintenance

Big News For Mai Devotees.....ropeway Closed At Pavagadh

પાવાગઢ ખાતે રોપ-વે બંધ આગામી 17 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી મેન્ટેનન્સની કામગીરી હોવાથી બંધ કરવામાં આવશે 13 દિવસ સુધી વાર્ષિક મેન્ટેનન્સ હોવાથી આ કામગીરી કરવામાં આવનાર…

A Terrifying Railway Station, Where People Avoid Going After Dusk...

ધનબાદ જિલ્લાનું ઝરિયા જૂનું રેલવે સ્ટેશન એક સમયે ખૂબ વ્યસ્ત હતું. પહેલા સ્ટેશનની આસપાસ ઘણી દુકાનો અને લોકોની ભીડ હતી પરંતુ હવે તે સંપૂર્ણ ખંડેર બની…

Jamnagar: Iskcon Mayapur'S Sick Elephants Will Get Lifelong Care And Maintenance In The Forest

એક હાથીએ તેના મહાવત પર જીવલેણ હુમલો કરવાની કરુણાંતિકાને પગલે બંને સંસ્થાઓ વચ્ચે નવી ભાગીદારી સધાઈ જામનગર: દીર્ઘદૃષ્ટા પરોપકારી અનંત અંબાણીએ સ્થાપેલી અત્યાધુનિક એનિમલ રેસ્ક્યુ એન્ડ…

Gujarat: Repair Of 15 Thousand Km Of National Highways In 5 Years

-લોકસભામાં રજૂ કરાયેલા ડેટામાં જાણવા મળ્યું છે કે, ગુજરાત 5માંથી 4 વર્ષમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોના સમારકામ અને જાળવણીમાં પ્રથમ ક્રમે છે. દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું સમારકામ, જાળવણી અને…

સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા  30 લાખ વૃક્ષોનું વાવેતર અને જતન

200થી વધુ મિયાંવાંકી જંગલ વસાવ્યા: વૃક્ષ વાવેતર અને જતન માટે 450 ટ્રેકટર, 450 ટ્રેન્કર સાથે 1600 માણસોનો સ્ટાફ સદભાવના વૃદ્ધાશ્રમનું ભારતને ગ્રીન બનાવવાનું મહત્વાકાંક્ષી સ્વપ્ન છે.…

Home Guard Gave Triple Talaq On Whatsapp...wife Filed Fir In Ahmedabad

ગુજરાતના અમદાવાદમાં ટ્રિપલ તલાકનો મામલો સામે આવ્યો છે. ઈસનપુર વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ કરી છે અને કહ્યું છે કે પતિએ તેને વોટ્સએપ…

Do You Know If Hair Extensions Are Safe For Natural Hair???

વાળને લાંબા અને જાડા બનાવવા માટે, સ્ત્રીઓ વાળને તેમના કુદરતી વાળ સાથે અલગથી વાળ ફિટ કરાવે છે. આ પ્રક્રિયાને “હેર એક્સટેન્શન” કહેવામાં આવે છે અને મહિલાઓમાં…

7.13 Crore Assistance Was Paid For More Than 26 Thousand Cattle Under Chief Minister Gaumata Nutrition Yojana

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત વધુ 16 ગૌશાળા-પાંજરાપોળના 26 હજારથી વધુ પશુઓ માટે રૂ. 7.13 કરોડની સહાય ચૂકવાઈ વર્ષ 2024-25ના પ્રથમ તબક્કામાં અત્યાર સુધીમાં કુલ 1,471…

રેલવે યાર્ડમાં ટ્રેનના મેઇન્ટેનન્સ સમયે સર્જાઈ દુર્ઘટના: ટ્રેન કોચ પાટા પરથી ઉતરી ગયો

દુર્ઘટનામાં બારી તોડી એન ડી આર એફ એ પાંચ કર્મચારીઓનું રેસ્ક્યું કર્યું: પાંચ ઘાયલ કર્મચારીઓને સારવાર અર્થે ખસેડાયા: અંતે મોકડ્રીલ જાહેર કરાઈ રાજકોટ રેલવે યાર્ડમાં આજે…