જિલ્લા વન વિભાગ અને નેચર એન્ડ એડવેન્ચર ફાઉન્ડેશન દ્વારા માળાનું વિતરણ કરાયું લુણાવાડા ખાતે 4000 જેટલા ચકલીના માળાનુ કરાયું વિતરણ છેલ્લા 6 વર્ષથી ચકલીના માળાનું કરાઈ…
Mahisagar
32 આયુર્વેદિક કોલેજનું ચેકિંગ કરતા 9 કોલેજોમાં ત્રુટી બહાર આવી સ્ટાફ સહીતની અનેક સુવિધાઓના અભાવને પગલે લેવાયો નિર્ણય ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી વિજિલન્સ ટીમ દ્વારા 32 આયુર્વેદિક…
લુણાવાડા તાલની મલેકપુર ચોકડી પાસે ACBની કાર્યવાહી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હપ્તો જમા થતા માંગી હતી ટકાવારી 20,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ACBએ ઝડપ્યા રાજ્યના મહિસાગર…
મહીસાગર જિલ્લાના લુણાવાડા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને આગામી ચોમાસાને અનુલક્ષીને સંલગ્ન તમામ વિભાગો સાથેની પ્રી-મોનસુન કામગીરી અંગેની બેઠક અને વોટર…
મહિસાગર જિલ્લા સંકલન અને ફરીયાદ સમીતિની બેઠક કલેકટર શ્રીમતી નેહા કુમારીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. બેઠકના પ્રથમ તબક્કામાં બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને લુણાવાડા…
દેશમાં દિવસે ને દિવસે રોડ અકસ્માતની ઘટના વધી રહી છે. અકસ્માતના કારણે દર વર્ષે હજારો લોકો જીવ પણ ગુમાવે છે. ત્યારે રાજ્યમાં ઠેરઠેર માર્ગ સલામતી માસ-૨૦૨૫નું…
વરાછામાં મંગેતરની હ*ત્યા કરનારને માહિસાગરના જંગલમાંથી પોલીસે ઝડપ્યો આરોપી સંદીપે મંગેતર વર્ષાની ચ*પ્પુના ઘા ઝીંકીને કરી હતી હ*ત્યા ગળાના ભાગે ચપ્પુના ઘા સંદીપે વર્ષાને માર્યા હતા…
6 ડિસેમ્બરે રાજ્યના તમામ જિલ્લા મથકોમાં વિરોધ પ્રદર્શન મહીસાગર કલેકટર નેહાકુમારી દુબેને ફોજદારી કેસનો સામનો કરવો પડશે. સમગ્ર રાજ્યમાં 150 થી વધુ તાલુકા અને અમદાવાદ શહેરના…
મહીસાગર: બાકર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 4,09, 936 લાખ રૂપિયાનો મુદ્દામાલ મૂળ માલિકને પરત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં…
જવાબદાર શિક્ષિકા વિરુદ્ધ પોલીસમાં નોંધાવાઈ ફરિયાદ મહીસાગર: સંતરામપુર તાલુકાના સીમલીયા ગામે થોડા સમય પહેલા ભારે વરસાદ પડવાથી તેમજ વિદ્યાર્થીઓના મકાનો શાળા થી દૂર હોવાના કારણે પાઠ્યપુસ્તકો…