પ્રતિમા-પરિસરની સ્વચ્છની જાળવણી કરાશે: મહાત્મા ગાંધીજીને ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર એસ.એન.તિવારી સહિતના મહાનુભાવોએ પાઠવી આદરાંજલિ ગુજરાત એન.સી.સી બટાલિયન, રાજકોટ દ્વારા સામાજિક જાગૃતિ, સ્વચ્છતા સહિતની વિવિધ પ્રવૃત્તિના ભાગરૂપે…
mahatma gandhi
૩૦ જાન્યુઆરી એટલે મહાત્મા ગાંધી પરીનિર્વાણ દિવસ. યુગપુરુષ મહાત્મા ગાંધીજીનું જીવન ચરિત્ર સૌને માટે પ્રેરણારૂપ છે. તેમના વિચારો તથા કાર્યોનો પ્રચાર-પ્રસાર ભાવિ પેઢીના ઘડતર માટે પ્રેરણા…
આપણે જાણીએ છીએ કે આપણા દેશના આઝાદ કરવાના એવા આપણા મોહનદાસ કરમચંદ ગાંધી છે જેને આપણે મહાત્મા તરીકે ઓળખીએ છીએ પરંતુ આજે ઘણા લોકોને એ ખબર…
અબતક મીડિયાનાં ફેસબુક લાઈવમાં ૫૫૭૨૪ લોકોએ ગાંધી યાત્રા માણી મહાત્મા ગાંધીજીની ૧૫૧મી જન્મ જયંતિ અવસરે અબતક મીડીયા દ્વારા તેના ફેસબુક લાઈવ કાર્યક્રમમાં ‘ચાલો ગાંધીને મળવા જઈએ’…
“મહાત્મા ગાંધીજી કે અહિંસા સ્વભાવ પર જૈન સંતો કા પ્રભાવ” કાર્યક્રમ અંતર્ગત હજારો ભાવિકો અહોભાવિત બન્યા ભારતને સ્વતંત્રતા અપાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મતિથિ -અહિંસા દિનના અવસરે…
ગાંધીજીનો પુન:જન્મ ક્યારે? બીજી ઓકટોબરે પૂ.મહાત્મા ગાંધીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીજીની વિચારધારા માનવ જીવનને પારસમણી જેવું બનાવી દે છે. આજે ભારત જ નહીં સમગ્ર…
બાપુનું જીવન પારદર્શક અને પથદર્શક હતું, જાત મહેનત અને સત્ય કે અહિંસાના તેના વિચારોને આજની પેઢી અમલમાં મૂકે તો ઘણી મુશ્કેલીનો અંત આવી શકે છે, માનવ…
બંન્ને વચ્ચે પત્ર મૈત્રી અનેક વર્ષો સુધી ચાલી : ૧૯૦૬માં પ્રાણશંકરભાઇની રાજયના શિક્ષણ વડા તરીકે નિયુક્તિ થઇ કેટલીક વિશિષ્ટ ઘટનાઓ ઈતિહાસના પાના ઉપર દર્જ હોવા છતાં …
શિષ્ય ગુરુ વિષે શું લખે? કેમ લખે? શિષ્ટનું લખવું એ એક વિચારે ઉદ્ધાતાઇ જ ગણાય. ખરો શિષ્ય તો એ કે જે ગુરુમાં શમી જાય. એટલે એ…
ભારત દેશ અને તેમાં વસી રહેલા અનેક સંપ્રદાયોના લોકોને જાણવા માટ રાષ્ટ્રપિતા ગાંધીજી આખા દેશના ખૂણે ખૂણામાં ફરી વળેલા અ ત્યારના સંજોગોમાં ભારતીય પ્રજાને મહાત્મા ગાંધીના…