પ્રભાસના પવિત્ર ત્રિવેણી સંગમ નદીમાં પૂજ્ય ગાંધીજી બાપુના અસ્થિ વિર્સજન સમગ્ર દેશ વિશ્ર્વમાં 30 જાન્યુ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી નિર્વાણ દિન મનાવી રહ્યો છે. ત્યારે એ…
mahatma gandhi
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદરમાં કીર્તિ મંદિર ખાતે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધા સુમન સાથે પુષ્પાંજલિ અર્પી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીજીની 154મી જન્મ જયંતી નિમિત્તે પૂજય બાપુના જન્મ…
ગુરૂએ પ્રગટાવેલી જ્યોત 50 વર્ષથી ઝળહળી રહી છે નૃત્ય સંગમમાં 400 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો જે.જે કુંડલીયા કોલેજ ગોલ્ડન જ્યુબલીની ભવ્ય સાંસ્કૃતિક કેળવણી અને રમતગમત…
ક.બા ગાંધીનો ડેલો, મહાત્માગાંધી મ્યુઝિયમઅને રાષ્ટ્રીય શાળા ખાતે સામુહિક યોગાભ્યાસ આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી અન્વયે રાજકોટ સ્થિત પૂ. મહાત્માગાંધીના સંસ્મરણો સાથે સંકળાયેલ ઐતિહાસિક સ્થળોએ પણ સામુહિક…
મેં માસમાં 4073 મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝીયમની મુલાકાત લઇ પૂજ્ય બાપુની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવી હતી. જેમાં વિવિધ 9 સ્કુલના 435 બાળકોએ પણ મ્યુઝિયમની…
અબતક, રાજકોટ 1948માં નથુરામ ગોડસે દ્વારા મોહનદાસ કરમચંદ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. જેની સ્મૃતિમાં સમગ્ર દેશમાં આ દિવસ, 30 જાન્યુઆરીને શહીદ દિવસ તરીકે જાહેર કરવામાં…
ગાંધીજીના અસ્થિ દેશના વિવિધ શહેરોમાં લઇ જઇ નદી અને સમુદ્રમાં પધરાવ્યા ત્યારે આઝાદીના લડવૈયા ભાઇ પ્રતાપ ગાંધીજીના અસ્થિ કચ્છમાં લાવી સમાધિ બનાવીઃ રાજઘાટ દિલ્હી બાદ આદિપુરમાં…
જયદેવસિંહ ઝાલા, ધ્રાંગધ્રા: આજરોજ સમગ્ર દેશમાં મહાત્મા ગાંધીની 152મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે. ઠેર ઠેર પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયા હતા. સ્થાનિક તંત્ર અથવા રાજકીય, સામાજિક આગેવાનો…
હિતેશ રાવલ, સાબરકાંઠા: 2 ઓક્ટોમ્બર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જંન્મજયંતિ. દેશની આઝાદીમાં મહાત્મા ગાંધીનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી. દેશે તેમને રાષ્ટ્રપિતાનો દરજ્જો આપ્યો છે.…
અબતક, રાજકોટ સ્વચ્છતામાં જ પ્રભુતા… ભારતની ધર્મ-સંસ્કૃતિ સંહિતામાં સ્વચ્છતાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પણ સ્વચ્છતા નું મહત્વ સમજાવ્યું છે. સ્વચ્છ ભારત…