આરતી બાદ ભાંગ પ્રસાદ વિતરણ, સુંદરકાંડના પાઠ, હવન, સહિતના આયોજન ચમત્કારીક હનુમાનજી મંદિર કમિટી દ્વારા કાલે તા.૨૧ને શુક્રવારે મહાશિવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં સવારે ૬…
mahashivratri
સૌરાષ્ટ્રભરનાં શિવાલયોમાં ગૂંજશે ‘હર હર મહાદેવ’નો નાદ; મંદિરમાં સવારથી જ ભકતોની જામશે ભીડ; લોકો શિવરાત્રીનો ઉપવાસ કરી પૂણ્યનું ભાથુ બાંધશે કાલે દેવોના દેવ મહાદેવને રીઝવવાનો પાવન…
મહા મહિનાની ઠંડીમાં શિતળ થઇ ગયેલી ગીરી કંદરાઓ ઉનાળાની તપીશમાં તપવા માટે તૈયાર થઇ રહી છે ત્યારે શિવ સાથે જીવ મિલનનો મહાઉત્સવ એટલે મહાશિવરાત્રી, પાંચ દિવસમાં…