અમદાવાદ માટે આજનો દિવસ બહુ મહત્વનો છે. આજે અમદાવાદનો સ્થાપના દિવસ છે. 26 ફેબ્રુઆરી 1411માં અમદાવાદની સ્થાપના થઈ હતી. અમદાવાદના 614 દિવસ પર માણેકનાથ મંદિર પર…
mahashivratri
શિવ ભક્તો માટે મહાશિવરાત્રિ પર કરાયું મોટું એલાન મે મહિનાની આ તારીખે સવારે 7 વાગ્યે શુભ મુહુર્ત પર ખોલાશે કેદારનાથ ધામના કપાટ આજે મહાશિવરાત્રી પર દેશના…
મહાશિવરાત્રીના દિવસે એટલે કે આજે શિવયોગ રચાઈ રહ્યો છે, જે ઘણી રાશિઓના જીવનને બદલી નાખશે. આ યોગમાં, તેમને માન અને સંપત્તિ મળશે અને કારકિર્દી અને વ્યવસાયમાં…
મહાશિવરાત્રી મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે, ભક્તો ઉપવાસ કરે છે, મંદિરમાં જાય છે અને ભગવાન શિવને ફળ અને ફૂલ…
મહાશિવરાત્રી 2025 પૂજા મુહૂર્ત: મહાશિવરાત્રીનો મહાન તહેવાર ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે અને આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન પણ…
મહાશિવરાત્રીના મેળાનો માહોલ જામ્યો કિન્નર અખાડા દ્વારા ધુણા ધખાવી આરાધના શરૂ મોટી સંખ્યામાં લોકો કિન્નર સંતોના આશીર્વાદ મેળવી રહ્યા છે જુનાગઢ: મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે.…
યાત્રાધામ હર્ષદ ખાતે આવેલ પૌરાણિક ભીડ ભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી અજાણ્યા શખ્સ શિવલિંગ ઉઠાવી ગયા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો દ્વારકામાં મહાશિવરાત્રીના એક દિવસ પહેલાં જ…
ઉપવાસ દરમિયાન પીરિયડ્સ આવ્યા છે તો તમે આ રીતે સંકલ્પ પૂરો કરી શકો છો, પરેશાન થશો નહીં હિંદુ ધર્મમાં પીરિયડ્સ દરમિયાન મહિલાઓને રસોડામાં કામ કરવાની મનાઈ…
બિલ્વેશ્વર મહાદેવ મંદિર હરિદ્વારમાં આવેલું છે. માતા પાર્વતીએ ૩૦૦૦ વર્ષ સુધી તપસ્યા કરી હતી. મહાશિવરાત્રી પર મંદિરમાં ભક્તોની ભીડ હોય છે. બિલ્વકેશ્વર મહાદેવ મંદિર: ભગવાન ભોલેનાથના…
મહાશિવરાત્રીને અનુલક્ષીને સોમનાથ મંદિર ખાતે ટ્રાફિક તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ગુડલક સર્કલ, હમીરજી સર્કલથી…