mahashivratri

A Sea Of ​​Devotion On Mahashivratri At The First Jyotirlinga Somnath Temple

સંધ્યા આરતી સુધીમાં 60,000 થી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા મહાશિવરાત્રીના પર્વે દિવસ દરમિયાન રેકોર્ડ બ્રેક 104 સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી આજના દિવસમાં સોમનાથ મંદિર…

The First Jyotiling Mahashivratri Saw A Huge Crowd Of Devotees.

60,000 થી વધુ શ્રઘ્ધાળુઓએ મહાદેવને શિશુ ઝુકાવ્યું: 9773 રૂદ્રા ભિષેક પઠન, 67 પાઠાત્મક લધુરૂદ્ર, 69 ઘ્વજારોહણ, 77 મહાપૂજા સંકલ્પ મહા દૂધ અભિષેક કરી ભાવિકોએ ભોળાનાથને રીઝવ્યા…

Why Is It Advisable To Stay Awake On The Night Of Mahashivratri? What Is The Spiritual Significance Of The Energy-Filled Night

મહાશિવરાત્રીની રાત્રે જાગતા રહેવાની સલાહ શા માટે  ઉર્જાથી ભરેલી રાત્રિનું આધ્યાત્મિક મહત્વ શું મહાશિવરાત્રી તહેવારનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે. ભગવાન શિવ સાથે સંકળાયેલ હોવાથી, આ દિવસ…

Big Accident On Mahashivratri

મિર્ઝાપુરમાં મહાશિવરાત્રીના દિવસે આઠ છોકરીઓ ગંગા સ્નાન કરવા ગઈ હતી, કલાકોની મહેનત બાદ ડાઇવર્સને તેમના મૃ*તદેહ મળ્યા મહાશિવરાત્રી પર ગંગામાં સ્નાન કરતી બે છોકરીઓ ડૂબી, બે…

Mangrol: Grand Organization Of Dradasha Jyotiling Darshan At Brahma Kumaris Gyanveena

બ્રહ્માકુમારીઝ જ્ઞાનવીણા ખાતે દ્રાદશ જ્યોતિલિંગ દર્શનનું ભવ્ય આયોજન ત્રિમૃતિ શિવ જયંતી મહોત્સવ સાથે દ્રાદશ જ્યોતિલિંગના દિવ્ય દર્શનનું આયોજન મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી જુનાગઢ…

Abdasa: A Grand Procession Is Being Organized In Tera Village...!!

તેરા ગામે મહાશિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી ભાનુશાલી મહાજન વાડી ખાતે પહોંચી ભાઈઓ અને બહેનો દ્વારા રમાયો રાસ રામદેવપીર મહારાજના મંદિરે પ્રસાદ અર્પણ કરી કાર્યક્રમ કરાયો પૂર્ણ…

Do You Know The Benefits Of The Special Prasad Of Mahashivratri, Bhang!!!

શિવ ભક્તો માટેનું મહાપર્વ એટલે મહાશિવરાત્રિ એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રી પર ભગવાન શંકરની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન શિવની કૃપાથી…

On The Auspicious Occasion Of Mahashivratri, Nageshwar Jyotirlinga Resonated With The Sound Of Har Har Mahadev.

દ્વાદશ જ્યતિર્લિંગમાં નાગેશ્વરમાં ભક્તો ઉમટ્યા મહાશિવરાત્રીના પાવન પર્વે હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું બીલીપત્ર તેમજ દૂધ-જલનો અભિષેક કરી ભક્તોએ ધન્યતા અનુભવી ભારતના બાર જ્યોતિર્લીંગમાંનું…

Mahashivratri Is The Holy And Auspicious Day Of The Union Of Jiva And Shiva.

પૃથ્વીના આધિપતિના દેવોના દેવ મહાદેવના શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજીયા શિવરાત્રીનું મહત્વ શિવ પુરાણમાં શિવ દ્વારા વર્ણવવામાં આવ્યું છે. તે પુરાણમાં કહેવામાં આવ્યું છે કે…

Gandhidham: Om Shiv Mandali Adipur Celebrates Mahashivratri...

ઓમ શિવ મંડળી આદિપુર દ્વારા શિવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરાઈ શિવરાત્રીની પૂર્વ સંધ્યાએ ધાર્મિક ફેન્સી ડ્રેસ સ્પર્ધા અને રથયાત્રાનું આયોજન કરાયું બહોળી સંખ્યામાં ભક્તો…