ગાઇડલાઇનના પાલન સાથે 25 ફેબ્રુઆરીથી પાંચ દિવસ સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાશે: સત્તાવાર જાહેરાત અબતક, રાજકોટ જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને મંજૂરી આપવામાં આવી છે. કોરોના ઓસરતા તંત્રએ આ…
Mahashivaratri
શિવ ભક્તો માટેનું મહાપર્વ એટલે મહાશિવરાત્રિ એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રી પર ભગવાન શંકરની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન શિવની કૃપાથી…
શહેરમાં હિંદુ ઉત્સવ સમિત્તિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે છેલ્લા 39 વર્ષથી પ્રતિવર્ષ મહાશિવરાત્રીના પાવનકારી પર્વના દિવસે યોજાતી શિવ શોભાયાત્રની પરંપરા આ…
એલ.ઇ.કોલેજ, ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે હસ્તકલા પર્વ ગુજરાત રાજયના ઉધોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશ્નર, કુટિર અને ગ્રામોધોગના નેજા હેઠળ ઇન્ડેક્ષ્ટ-સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન કોટેજ કાર્યાન્વિત…
૨૦ જૂનાગઢનાં ભવનાથમાં શિવરાત્રિ ઉપર યોજાતા પાવન પવિત્ર શિવરાત્રી મેળા અંગે હજુ સરકાર દ્વારા કોઈ ગાઇડ લાઇન કે સૂચના આપવામાં આવી નથી. ત્યારે બીજી બાજુ…