શું વન નાઇટ સ્ટેન્ડમાં ભાજપની આબરૂ લૂંટાઇ ગઇ? શું રાજકારણના અઠંગ ખેલાડી ગણાતા શરદ પવારે ભાજપને ચિત્ત કર્યું? શું શરદ પવારને મ્હાત આપવા ભાજપે એનસીપીને તોડવાનો…
maharashtra
ભારતીય સંસ્કૃતિ મહારાષ્ટ્રની ઉધ્ધવ સરકાર સાથે સંકળાયેલા બધા જ ભાગીદાર પક્ષોની સંસ્કૃતિ છે: મહાત્મા ગાંધી અને છત્રપતિ શિવાજી મહારાજ એમના પ્રેરણાશ્રોત છે: ટ્રમ્પ સંકુચિત રાષ્ટ્રીયતા અપનાવવાનું…
શું ભાજપ જનાદેશ ગુમાવી રહ્યું છે? પ્રજાનો રૂખ બદલાઇ રહ્યો છે કે વાતાવરણમાં પલટો! સમય પારખવામાં કચાશ રહેશે તો ભાજપને મોંઘું પડી જશે વર્ષ ૨૦૧૪માં યોજાયેલી…
શિવાજી પાર્ક મેદાનમાં રાજકીય કુરૂક્ષેત્રનો આને અંત કહેવો કે સાત કોઠાની કદરુપી લડાઇ હજુ બાકી? અને કવિ સમ્રાટ સુન્દરમના કોયા ભગતનો સંદેશો? ‘મરવા તો સર્જાયા, ચાલો…
મહારાષ્ટ્રમાં અઘાડી સરકારની શપથવિધિમાં સામેલ થવા ગુજરાતમાં માત્ર બે જ વ્યકિતઓને મળ્યું નિમંત્રણ મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી તરીકે આજે સાંજે શિવસેનાનાં સુપ્રીમ ઉઘ્ધવ ઠાકરે શપથગ્રહણ કરવાના છે. આ…
એકબીજાી વિરોધી વિચારધારા ધરાવતા પક્ષોના ગઠબંધની બનનારી સરકારમાં સત્તાના અનેક ઉપરાંત નેતાઓના અહમ સહિતના અનેક પડકારો મહારાષ્ટ્રમાં એનસીપી, શિવસેના અને કોંગ્રેસના ગઠબંધન મહારાષ્ટ્ર વિકાસ આઘાડીની બનનારી…
આપણો દેશ ઉમદા શિક્ષકો, નેકદિલ નેતાઓ, વિશુધ્ધ રાજસત્તા અને વતનપરસ્ત ધર્મસત્તાથી વંચિત: ન ભામાશા, ન રાણા પ્રતાપ, ન તિળક, ન ચાણકય, મહાત્મા ગાંધી: સમાન નાગરિક ધારો…
કોંગ્રેસ અને સેનાનું સાથે બેસવું લોકશાહીની પરિપક્વતા? બે વિરોધી વિચારધારાવાળી પાર્ટીઓને સાથે બેસાડનારા શરદ પવારે દેશના રાજકારણને નવી દિશા આપી ઉઘ્ધવ સરકાર પાંચ વર્ષ પૂર્ણ કરશે…
આવતીકાલે સાંજે પાંચ વાગ્યા બાદ ફડણવિસ સરકારને બહુમતિ સાબિત કરવાનો સુપ્રીમ કોર્ટનો હુકમ: શપથવિધિ કરાવનારા પ્રોટેમ સ્પીકર જ બહુમતિ પરિક્ષણ કરશે: બહુમતિ પરિક્ષણ માટે જાહેર મતદાન…
કેન્દ્ર અને રાજ્ય સરકાર વતી સોલીસીટર જનરલ તુષાર મહેતાને રાજ્યપાલ સમક્ષ રજૂ કરાયેલા પુરાવાઓના આધારે રાજ્યપાલે બંધારણીય રીતે યોગ્ય નિર્ણય લીધાની દલીલો કરીને મહારાષ્ટ્રના આ કેસને…