mahadev

Navsari: Inauguration Of Various Newly Constructed Projects At Andheshwar Mahadev Temple...

અંધેશ્વર મહાદેવ મંદિરે નવનિર્મિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ મુલાકાતીઓની અપેક્ષાઓને ધ્યાનમાં રાખી અનેક સુવિધા સંપન્ન પ્રકલ્પોનું કરાયું નિર્માણ ભારત સરકાર જળશક્તિ મંત્રી અને સાંસદ સી.આર.પાટીલનાં વરદ હસ્તે…

The Only Mysterious Shivling In The World!!!

દુનિયાનું સૌથી રહસ્યમય શિવલિંગ, જેની લંબાઈ દર વર્ષે વધે છે માતંગેશ્વર મહાદેવ મંદિરમાં સ્થિત ભગવાન શિવના દિવ્ય શિવલિંગને જીવંત માનવામાં આવે છે. આ દુનિયાનું એકમાત્ર શિવલિંગ…

Chief Minister Performing Abhishekam To Bhavbhaveshwar Mahadev At Sadgurudham Temple In Barumal, Dharampur

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડના ધરમપુરના બરૂમાળમાં સદગુરુધામ મંદિરના રજતોત્સવમાં ઉપસ્થિત રહી શ્રી ભાવભાવેશ્વર મહાદેવનો અભિષેક કર્યો હતો આ તકે મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બરૂમાળ…

What Is The Importance Of A Three To Five Leafed Bili Leaf In The Worship Of Mahadev..!

ભગવાન શિવની પૂજામાં બીલીપત્રનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. બીલીપત્ર વિના પૂજા અધૂરી માનવામાં આવે છે. ખાસ કરીને ભગવાન શિવની પૂજામાં બીલીપત્રના ત્રણ, ચાર અને પાંચ…

Hon. Minister Of State For Home Affairs Harsh Sanghvi Visits Shri Somnath Mahadev

શ્રી સોમનાથ મહાદેવના દર્શને પધારેલા માન. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સોમનાથ, તારીખ: 18/03/2025 ગુજરાતના માન.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે 18/03/2025 સોમનાથ ખાતે બીચ ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે…

Surat: Kantareshwar Mahadev Temple Resonates With The Sound Of Har Har Mahadev

મહાશિવરાત્રી નિમિતે મંદિરમાં પાલખી યાત્રા યોજાઇ બહોળી સંખ્યામાં શિવ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા આજે મહા શિવરાત્રીનો પાવન પર્વ છે ત્યારે સુરતમાં આવેલા મંદિરોને રોશનીથી વિશેષ શણગાર…

Minister Of State For Home Affairs Harsh Sanghvi Felt Blessed After Visiting Somnath Mahadev

નાગરિકોની શાંતિ, સલામતી અને રાજ્યની ઉત્તરોત્તર પ્રગતિ માટે કરી પ્રાર્થના ગંગાજળ અભિષેક કરી સોમનાથ મહાદેવની કરી પૂજા સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી બોર્ડની પરીક્ષા માટે…

Mahadev Har... 'Somnath Mahotsav' From 24 To 26 Feb On The Occasion Of Maha Shivratri

24 ફેબ્રુઆરીએ સાંજે 7 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે ઉદ્ઘાટન: પ્રથમવાર પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સન્માનિત ભારતીય કલાકારો દ્વારા સોમનાથ ખાતે ત્રિ-દિવસીય નૃત્ય-સંગીત મહોત્સવનું આયોજન રાજ્યમાં…

Mahakumbh'S Last Nectar Bath, People From 30 Countries Arrived

1.98 કરોડ લોકોએ સ્નાન કર્યું સંગમથી 10 કિમી દૂર ભક્તોની ભીડ 30 દેશોમાંથી લોકો પહોંચ્યા વસંત પંચમીના રોજ મહાકુંભનું ત્રીજું અને અંતિમ અમૃત સ્નાન ચાલુ છે.…

Lord Shiva Lesson: If You Understand These 4 Things Of Mahadev, You Will Understand The True Meaning Of Life

ભગવાન શિવની પૂજા અને ઉપવાસ કરવાની પરંપરા છે. ધાર્મિક માન્યતા અનુસાર, સાચા મનથી ભગવાન મહાદેવની પૂજા અને ઉપવાસ કરવાથી ભક્તને જીવનમાં સફળતા મળે છે અને ધનનો…