રૂકમણી પત્ર લખે દ્વારકા રે ..હું નહિ રે પરણું શિશુપાલને રે..ના ગીત ગવાય ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન વિવાહની ઉજવણીની તડામાર તૈયારીઓ: પાંચ દિવસ મેળામાં જન…
MAdhavpurMela
બન્ને સંસ્કૃતિઓના ખાનપાન, વેષભૂષાથી લઈ વિચારોનું આદાનપ્રદાન ભારતની ઉત્તર-પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિને એક તાંતણે બાંધનાર માધવપુર ઘેડના મેળામાં હેન્ડલૂમ, બામ્બૂ ક્રાફ્ટ, કોના ક્રાફ્ટ, શિતલપટ્ટી ક્રાફ્ટ તેમજ…
આજે રાતથી ભગવાનની પહેલી વરણાગી નીકળશે, ત્રણ દિવસ વરણાગી દરમિયાન કિર્તન સાથે ગલીઓમાં રાસની રમઝટ પણ બોલશે આંતરરાષ્ટ્રીય ફલક પર ચમકશે આજે માધવપુર ખાતે સાંજે ભગવાન…
માધવપુરનો માંડવો ને જાદવકુળની જાન, પરણે રાણી રૂક્ષ્મણી વર છે શ્રી ભગવાન એક કથા એવી પણ છે કે ભગવાન શ્રી કૃષ્ણને કુંવારી ભૂમિ પર લગ્ન કરવા…
તાજેતરમાં માધવપુર ખાતે રાષ્ટ્રિય લોકમેળો યોજાયો હતો ત્યારે આ લોકમેળામાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે તે અંગે પોરબંદરના આર.ટી આઈ એક્ટિવિસ્ટ દ્વારા નિવાસી કલેક્ટર સહિત 10…
માધવપુરનો મેળો એ ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતિક: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માધવપુરનો મેળો સમગ્ર ભારતને એક તાંતણે બાંધવાના ભગીરથ કાર્યને પૂર્ણ કરવાનું માધ્યમ બનશે: કેન્દ્રીય મંત્રી…
માધવપુર બીચ ખાતે રેતશિલ્પ મહામહોત્સવનું ઉદૃ્ઘાટન કરાયું પોરબંદરના માધવપુર બીચ ખાતે ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા…
સાધુ સંતો, વૈષ્ણવ સંપ્રદાય, કૃષ્ણપંથી ભક્તો, ઇસ્કોન મંદિરનાં અનુયાયીઓ સહિતના લોકોને બસ મારફત મેળામાં લઈ જવાની ગોઠવાતી વ્યવસ્થા : સાંજે જિલ્લા કલેકટર સાથે સંપ્રદાયના પ્રતિનિધિઓની બેઠક…