‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની થીમ આધારીત માધવપુર મેળાનું સુખરૂપ સમાપન ગુજરાત સહિત દેશભરના 6.76 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લીધી મુલાકાત માધવપુર ખાતે ગુજરાત સહિત નોર્થ ઈસ્ટના ૧૬૦૦થી…
madhavpur
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી માધવપુરનો મેળો ભવ્ય બન્યો: રાજ્યપાલ કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી ગજેન્દ્રસિંઘ શેખાવતની પણ પ્રેરક ઉપસ્થિતિ માધવપુરનો મેળો ભવ્ય સાંસ્કૃતિક વિરાસતને સંવર્ધનના સંકલ્પનો પણ અવસર…
માધવપુર ઘેડના મેળામાં ગુજરાતના અને અરૂણાચલ પ્રદેશના રાજ્યપાલ અને કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી ગજેન્દ્રસિંઘ શેખાવત સહભાગી બન્યાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ કૈવલ્ય…
આજે ભગવાન કૃષ્ણનું ત્રીજું ફુલેકુ નિકળશે 1600થી વધુ કલાકારોની રંગબેરંગી વેશભૂષામાં અને શણગારેલો ઢોલ સાથેની નૃત્યકલાનું લોકોમાં આકર્ષણ જમાવ્યું માધવપુર લોકસાંસ્કૃતિક લોકમેળાના બીજા દિવસે ભારતના ઉત્તર…
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાની વિશેષ ઉપસ્થિતિ રૂ. 30 કરોડના ખર્ચે નિર્માણ થયેલી યાત્રી સુવિધાઓનું લોકાર્પણ થયું ગુજરાતના પોરબંદર જિલ્લામાં દર વર્ષે યોજાતો માધવપુર મેળો એક…
દ્વારિકાના નાથ ભગવાન શ્રીકૃષ્ણના અરુણાચલ પ્રદેશના રુકમણીજી સાથેના દિવ્ય વિવાહની સ્મૃતિમાં દર વર્ષે રામ નવમીથી ઉજવાતા માધવપુર મેળામાં લોકજીવન-લોકસંસ્કૃતિનો ધબકાર ઝિલાય છે માધવપુર મેળાનો રામનવમી પર્વે…
રૂકમણી પત્ર લખે દ્વારકા રે ..હું નહિ રે પરણું શિશુપાલને રે..ના ગીત ગવાય ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન વિવાહની ઉજવણીની તડામાર તૈયારીઓ: પાંચ દિવસ મેળામાં જન…
અકોટા સ્ટેડિયમ ખાતે આયોજીત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી થતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ભારતની કલા, સંસ્કૃતિ અને વારસાને ઉજાગર કરવાની સાર્થક પહેલ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો…
ગુજરાત: આ વર્ષે માધવપુર ઘેડ મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે. પોરબંદર ઉપરાંત, અમદાવાદ વડોદરા, સુરત, સોમનાથ અને દ્વારકા ખાતે પણ આ મેળાની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક…
સ્ટેડિયમ પ્રકારના બનાવેલા ગ્રાઉન્ડમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોના 1600થી વધુ કલાકારોની સાંસ્કૃતિક કૃતિઓ બનશે આકર્ષણનું કેન્દ્ર માધવપુર ઘેડ ખાતે ભગવાન કૃષ્ણ અને રુકમણીજીના વિવાહ પ્રસંગે યોજાતો…