lose patience

લોકોની ધીરજ ખૂટી: વોર્ડ નં.11માં લોક દરબારમાં જનાક્રોશ

ફરિયાદો માત્ર કાગળ પર જ રહેતી હોવાનો શહેરીજનોનો વસવસો: પૂર્વ મ્યુનિ.કમિશનરોની કામગીરી વર્તમાન પદાધિકારીઓ અને અધિકારીઓ સમક્ષ મૂકી ‘મેયર તમારે દ્વારે’ શિર્ષક હેઠળ યોજાતા લોક દરબાર…