હોળી, જેને રંગોના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારત અને સમગ્ર વિશ્વમાં લોકોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. હિંદુ ધર્મ ઉપરાંત જૈન, બૌદ્ધ અને…
Lord Vishnu
વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુએ લોકોના કલ્યાણ માટે તેમના શરીરમાંથી પુરુષોત્તમ મહિનાની એકાદશીઓ સહિત કુલ 26 એકાદશીઓ ઉત્પન્ન કરી હતી. ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ તમામ એકાદશીઓને…
માઘ માસના શુક્લ પક્ષની એકાદશીને જયા એકાદશી કહે છે. જયા એકાદશી 20 ફેબ્રુઆરીએ એટલે કે આજે છે. જયા એકાદશીને ખૂબ જ શુભ એકાદશી માનવામાં આવે છે.…
હિન્દુ ધર્મમાં ગુરુવારે ભગવાન બૃહસ્પતિની પૂજા કરવાની પરંપરા છે. કારણ કે ભગવાન બૃહસ્પતિને દેવતાઓના ગુરુ માનવામાં આવે છે. તેથી, તેમની પૂજા કરવાથી બુદ્ધિ અને સમજદારી આવે…
આજે મૌની અમાસ એટલે કે 9 ફેબ્રુઆરી છે. હિંદુ કેલેન્ડર મુજબ, મૌની અમાસ માઘ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ તિથિએ ઉજવવામાં આવે છે. મૌની અમાસને માઘી અમાવસ્યા…
રવિવારે ત્રિપુરારી પૂર્ણિમાનું મહત્વ અને વૈકુઠ ચર્તુદશીનું મહત્વ કારતક સુદ ચૌદશને રવિવાર તા. ર6-11-2023 ના દિવસે વ્રતની પુનમ ત્રિપુરારી પૂર્ણિમા છે આ દિવસે બપોરે 3.54 સુધી…
આજે માગશર વદ અગિયારશને સોમવાર તા.૧૯.૧૨.૨૨ ના દિવસે સફલા એકાદશી છે. આ એકાદશી પણ ઉત્તમ એકાદશીઓમાં એક છે. આ દિવસે ભગવાન શ્રીનારાયણનું વિષ્ણુ ભગવાનનું અર્ચન -…
પ્રાગટ્ય ઉત્સવ અથવા ભગવાન નરસિંહની જન્મજયંતિ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી પર ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર આજે એટલે કે 14મી મે, શનિવારે છે.…
હિન્દૂ ધર્મમાં બ્રમ્હા, વિષ્ણુ અને મહેશને અધિપતિ માનવામાં આવ્યા છે. જેમાં બ્રમ્હા સર્જનકર્તા, વિષ્ણુ પાલનપોષણ કર્તા અને, મહેશ વિનાશકર્તા કહેવામાં આવ્યા છે. આ ત્રણેય દેવમાંથી વિષ્ણુ…