દંતકથા ગણેશજીનો જન્મ ભાદ્રપદ શુક્લ ચતુર્થીની બપોરે થયો હતો. એક દંતકથા પાર્વતી સ્નાન માટે ગયા હતા અને બહાર ગણેશને દ્વારપાળ તરીકે બેસાડ્યા હતા એવામાં મહાદેવ આવ્યા…
Lord Shiva
આજે રક્ષાબંધનની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનું પ્રતીક છે, જે દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે…
નાગ પંચમી શ્રાવણ માસના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. નાગ પંચમી એ નાગ દેવતાની પૂજા માટે સમર્પિત દિવસ છે. આ દિવસે ભગવાન શિવની સાથે…
ઇન્દ્રદેવે 10000 વર્ષ સુધી તપ કરી શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવના શિવલિંગની સ્થાપના કરી ઇન્દ્ર દેવએ 10 ડગલા દૂર બાણ જમીનમાં મારી બાણ ગંગા પ્રગટ કરી તેના ચમત્કારિક…
Sawan Somvar 2024: હિન્દુ ધર્મમાં ભગવાન શિવના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ સ્વરૂપોની પૂજા કરવાથી વિવિધ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. ત્યારે દેવોના દેવ…
એવી માન્યતા છે કે શ્રાવણ શિવરાત્રી પર કથા અવશ્ય સાંભળવી જોઈએ. 2જી ઓગસ્ટ એટલે કે આજે શ્રાવણ શિવરાત્રીનું વ્રત મનાવવામાં આવી રહ્યું છે. શિવરાત્રીનો તહેવાર શ્રાવણ…
ભારતમાં શિવ મંદિરોની મુલાકાત લેવાનો બેસ્ટ સમય શ્રાવણ મહિનો છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલ મહાકાલ મંદિરએ ભારતમાં ભગવાન શિવને સમર્પિત સૌથી પ્રસિદ્ધ અને પ્રાચીન હિન્દુ મંદિરોમાંનું એક…
હિંદુ ધર્મમાં ભગવાન શિવના વાહન નંદીને પણ ખૂબ મહત્વ માનવામાં આવે છે. બધા શિવ મંદિરોમાં પ્રવેશતા જ નંદીજીની મૂર્તિ શિવ તરફ મુખ કરીને જોવા મળે છે.…
ભારતની દરેક ગલીમાં તમને ભગવાન શિવનું ઓછામાં ઓછું એક મંદિર જોવા મળશે. ભગવાન શિવના મંદિરમાં શિવલિંગની પૂજા કરવામાં આવે છે અને તેને ભગવાન શિવનું પ્રતીક માનવામાં…
ભગવાન શિવના ભક્તો કાવડ યાત્રા પર જાય છે. કાવડ યાત્રા દરમિયાન આસ્થા અને ભક્તિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પણ આ યાત્રા દરમિયાન સલામતી અને સ્વાસ્થ્યનું ધ્યાન…