ત્રણ અધિકારીઓની ટીમ ગીરના જંગલની મૂલાકાત લઇ દિલ્હી પરત ફરી દિલ્હીના કેન્દ્રીય વન વિભાગના ત્રણ અધિકારીઓની ટીમ ગીર વિસ્તારમાં સિંહોના મોતના મામલે જૂનાગઢ આવી પહોંચ્યા બાદ…
lion
ગિરના સિંહોમાં ફેલાયેલા કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ રોગચાળાના કારણે ત્રણ માસમાં ૨૩ સિંહોના મૃત્યુ થતા સંવેદનશીલ રૂપાણી સરકારનો વધુ એક સંવેદનશીલ નિર્ણય સૌરાષ્ટ્રની ઓળખ સમાન બની ગયેલા…
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી રિપોર્ટ ચાર સપ્તાહમાં મંગાવ્યો સમગ્ર વિશ્ર્વમાં એશિયાટીક સિંહોની એક અલગ જ છાપ ઉદભવિત થઈ છે ત્યારે ગીરના જંગલોમાં ૨૪ સિંહોનાં મૃત્યુ…
વન વિભાગની ટીમ સતત સિંહની પાછળ-પાછળ: મારણ કર્યાના કોઈ વાવડ નથી ગિરના જંગલમાંથી ગત નવેમ્બર માસમાં સુરેન્દ્રનગર જિલ્લાના ઠાંગા પંથકમાં આવી પહોંચેલા બે નર સિંહ છેલ્લા…
ચોટીલા પંથકમાં ૭૦ દિવસ પહેલા આવેલા બે પાઠડા સિંહ એ જ ત્રંબા નજીક પડાવ નાખ્યાની સંભાવના ગીરના જંગલમાંથી નીકળી ૬૧ દિવસ ચોટીલા પંથકમાં મુકામ કર્યા બાદ…
સિંહના મારણ બાદ ૧ લાખની ભેંસના ૧૬ હજાર આપતા પશુપાલકોમાં રોષ સુરેન્દ્રનગર જિલ્લા ના રેશમિયા અને ચોટીલા વિડ ઠાગા વિસ્તાર માં સિંહ એ હાહાકાર સર્જ્યો છે.ત્યારે…
ચોટીલા પંથકમાં સિંહ પરિવારે અત્યાર સુધીમાં કુલ છ પશુઓનું મારણ કરી પેટ ભર્યું: ફોરેસ્ટની ટીમોએ હાથધરી ઉંડી તપાસ ગઈકાલથી ચોટીલા પંથકમાં સિંહ તેના બાળ સાથે પ્રવેશ…
સુરેન્દ્રનગર વનવિભાગની ટીમ દોડી ગઈ: જંગલ વિસ્તારમાં ખેડુતોને રંઝાડતા ભુંડ, નીલગાયથી છુટકારો મળશે સુરેન્દ્રનગરનાં જંગલ વિસ્તારમાં ૨૦૦ વર્ષ બાદ એશિયાઈ સિંહનું આગમન થયાનું સુરેન્દ્રનગર વનવિભાગની ટીમ…
સિંહોનું વેકેશન પૂર્ણ; દિવાળીની રજામાં સહેલાણીઓ ઉમટી પડશે: બુકીંગ ફુલ ગીર અભ્યારણ્યમાં સિંહોનું વેકેશન પૂર્ણ થતા આજથી સિંહદર્શનનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે. લોકોને દિવાળીનું વેકેશન પડશે…
ગુજરાત સરકારે વન્ય જીવનાં રક્ષણ માટે જાગૃતિ કેળવી છે. પ્રાણીસૃષ્ટિને બચાવવા સરકારી અને નિયમો પણ યોજયા છે. કેન્દ્રીય મંત્રાલયના વન અને પર્યાવરણ અને યુનાઈટેડ કોઓપરેશન રાજ્ય…