બિહારમાં 27 અને યુપીમાં 22 લોકોના મોત: પીડિત પરિવારને ચાર લાખની સહાય આપવા બંને રાજ્યના મુખ્યમંત્રીની જાહેરાત ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તરાખંડમાં વાવાઝોડા અને વીજળી પડવા…
lightning
પનામા વૃક્ષ હરીફોને ખતમ કરવા માટે વીજળીનો ઉપયોગ કરે છે. બાલસા વૃક્ષો પડોશી પ્રજાતિઓ કરતાં વધુ ત્રાટકતા હોય છે. વૃક્ષોના પેશીઓ વધુ વીજળી આકર્ષી શકે છે.…
નવરાત્રિના સાતમા દિવસે માતા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. આ દિવસે, ભક્તો દેવી માતાના ચરણોમાં શ્રધ્ધાપૂર્વક માથું નમાવે છે. મા કાલરાત્રી નવદુર્ગાનું સાતમું સ્વરૂપ છે, જે…
Nvidia એ GTX 50 શ્રેણીના GPU લોન્ચ કર્યા છે. GPU Nvidia ના બ્લેકવેલ આર્કિટેક્ચર સાથે બનેલ છે જેનો ઉપયોગ કંપની તેના AI એક્સિલરેટરમાં પણ કરે છે.…
હાલ વરસાદની મોસમ છે અને આ સિઝનમાં ભારે વરસાદની સાથે વીજળી પડવાનો પણ ભય રહે છે. આંકડાઓની વાત કરીએ તો ભારતમાં દર વર્ષે હજારો લોકો વીજળી…
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા, 1 એપ્રિલથી પૂર, ભૂસ્ખલન અને વીજળીના કારણે 2038 લોકોના મોત થયા છે. આ વર્ષે ચોમાસા દરમિયાન પૂર, વીજળી અને…
જસાપર ગામની સીમમાં ઘેટા-બકરા ચરાવતી વેળાએ વિજળી પડતા કાળનો કોળીઓ બનતા પરિવારમાં શોક ધ્રાંગધ્રા તાલુકાના વ્રજપર ગામનો ચેતન છેલાભાઈ ભરવાડ નામનો વીસ વર્ષનો યુવાન જસાપર ગામની…
વીજળી પડવાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને તંત્રે 4-4 લાખ રૂપિયાની સહાય ચૂકવી સુરેન્દ્રનગર જિલ્લામાં વીજળી પડવાને કારણે માનવમૃત્યુના બનાવ બનવા પામેલ છે, તો આ અંગે આકાશીય…
હાલ રાજયમાં ચોમાસાની સિઝન પહેલા જ વહેલો વરસાદ પડ્યો.અનેક શહેરોમાં વરસાદ પડ્યો.વરસાદ પડવાથી લોકો ને ગરમી માંથી રાહત મળી છે. લોકો વચ્ચે ખુશીનો માહોલ છે, ત્યારે…