ક્ષણમાં સર્જાય તેવા, ક્ષણમાં વિસરાય તેવા, અનોખા આ સંબંધો પલકારમાં પલટાય તેવા, પલકારમાં ઉછેરાય તેવા, અનોખા આ સંબંધો વ્યક્તિને જોડી દે તેવા, વ્યક્તિને શોધી દે તેવા,…
life
જીવનમાં કરવું કઈક અનોખુ, તો ચાલો બદલાવ સાથે સરળતાથી સમજવું જીવનને, તો ચાલો બદલાવ સાથે સંબંધોને સમજવા હોય થોડા, તો ચાલો બદલાવ સાથે લાગણીઓને વ્યક્ત કરવી…
શ્રુષ્ટિ પરનો ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર એટલે શ્રી કૃષ્ણ. એક એવા ઈશ્વર જે લાવ્યા સાદગી, પરીવર્તન,પ્રેમની અનોખી પરિભાષા. મથુરા અને વૃંદાવનના શ્રી કૃષ્ણ પ્રમુખ દેવ અને…
થશે કાલ કરીશું કઈક જીવનમાં તો જ બનીશું કાલે કઈક મનુષ્ય વેડફી નાખે આજને, વિચારીને કરીશું જરૂર કઈક જીવન માત્ર કાલ પર નથી આજે છે તે…
ભૂલ ભરેલી દુનિયામાં એક ભૂલથી શું થાય ? ભૂલથી થાય વ્યક્તિ અને વ્યક્તિત્વ અલગ, ભૂલથી થાય માણસ અને માણસાઈ અલગ, ભૂલથી થાય વિચાર અને વાસ્તવિકતા અલગ,…
વિચારોએ જીવનમાં આગવી ઓળખ ધરાવે છે. મનુષ્યો તેના વિચારોથી જ ઓળખાય છે. વિચારોએ એક માધ્યમ છે જેના થકી કોઈ પણ મનુષ્ય પોતાની વાત દર્શાવી,સમજાવી અને પોહચડિ…
જીવનનું રહસ્ય ક્યાં મળે ? વસ્તુમાં,બજારમાં,સંસારમાં જ્યાં હાસ્ય હોય ત્યાં મળે એક એવી વસ્તુ જીવનની જે વ્યક્તિને જીવતા તેમજ, જીવાડતા શીખવી જાય હાસ્ય એટલે શું ?…
કઈક કેહવાની છે આ ઘડી, તોય યાદ આવે બસ ફરિયાદ તારી આવી તું જીવનમાં પરછાયો બની, તોય યાદ આવે બસ ફરિયાદ તારી દૂર રેહવું તારા વગર…
ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે આત્મા અમર છે. શરીર મરે છે આત્મા મરણ નથી. આત્માને કોઇ અગ્નિ બાળી શકતી નથી. તે શાશ્ર્વત છે. એનો અર્થ…
અંટાર્કટિકા સ્થિત સાઉથ પોલમાં આવેલું એક સ્થળ છે, જેને પૃથ્વીનો છેડો કહેવામાં આવે છે. એક એવી જગ્યા કે જ્યાં અહીં જીવન ખુબ જ મુશ્કેલ છે. કેમ…