પહલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સતત તણાવની પરિસ્થિતી જોવા મળી રહી છે. ત્યારે ભારતે પાકિસ્તાન વિરુધ્ધમાં કેટલાક નિર્ણયો કર્યા છે. તેમજ હુમલાના આતંકવાદીઓને ભરી પીવા…
letter
સુરતમાં શિવ શક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટમાં લાગેલ આગ 36 કલાક બાદ કાબુમાં આવી છે. તેમજ ફાયર દ્વારા આખી રાત કુલિંગની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત ત્રીજા…
પાયલ ગોટીને ન્યાય અપાવવાના મામલે પુર્વ વિપક્ષના નેતા પરેશ ઘાનાણીએ ઘરણા કરી બહોળી સંખ્યામાં કોગ્રેસના આગેવાનો સહિતના રહ્યા ઉપસ્થિતિ અમરેલી લેટરકાંડ મામલે કોગ્રેસના રાજકમલ ચોકમા ઘરણા…
યુવતીને ખોટા આરોપમાં ફસાવી હોવાના આક્ષેપો કરાયા દીકરીને જેલ મુક્ત કરાવવા માટે પ્રયત્નો હાથ ધરાયા જામનગર: અમરેલીના લેટરકાંડમાં પાટીદાર સમાજની કુવારી દીકરીનું સરઘસ કાઢવા સામે પાટીદાર…
ગુજરાત મહિલા પ્રદેશ અધ્યક્ષ જેની ઠુમ્મર રહ્યા ઉપસ્થિત પાટીદાર સમાજના અગ્રણી રહ્યા હાજર અમરેલી લેટર કાંડમાં યુવતીના થયેલા રિકન્ટ્રક્શન મામલે ખોડલધામ ટ્રસ્ટ અને પાટીદાર સમાજના આગેવાનોની…
તાલુકા પંચાયતના નકલી લેટરપેડ દ્વારા નાયબ મુખ્ય દંડકને બદનામ કરવાના આક્ષેપો તાલુકા પ્રમુખ કિશોર કાનપરિયાએ કર્યો ખુલાસો અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નકલી લેટરપેડ બનાવી તેમા ધારાસભ્ય…
સોસાયટીમાં કોમર્શિયલ કામોના કારણે પડતી હાલાકીને લઇ વિરોધ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરાઈ રજૂઆત સ્થાનિકોને હાલાકી પડતી હોવાના આક્ષેપો રજુઆતો ધ્યાને નહિ લેવાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ…
365 દિવસમાં આ મંદિર માત્ર દિવાળી પર ખુલે છે, આખું વર્ષ દીવા બળે છે અને ફૂલો પણ તાજા રહે છે. ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જે…
બિનખેતીના હુકમો રદ કરવા બાબતે લખ્યો પત્ર તાપી નદીના કિનારે 1000 થી 1200 વીઘા ગૌચર જમીન 300 થી 350 વીઘા ખાનગી માલિકીની જમીન સુરત ન્યૂઝ :…
સમાજના ઘણા આગેવાનો ઘણા ધર્મગુરૂઓ અને અન્ય આગેવાનો સાથે જામસાહેબની વાત થયા બાદ, અનુસંધાને બુધવારે પણ એક પત્ર લખી પારસોતતમ રૂપાલાને માફ કારવાં અંગે જણાવ્યુ હતું. …