ગાંધીધામ શહેરમાં નવ જીવન સોસાયટી સર્કલને તેમજ કિડાણા ચાર રસ્તાના માર્ગને સ્વ. અજીત માનસિંગ ચાવડાનું નામકરણનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગાંધીધામ નગરપાલિકા દ્વારા ઠરાવ પાસ કરીને…
Late
વૈશ્વિક કેન્સરના કેસની દ્રષ્ટિએ ચીન અને યુએસ બાદ ભારત ત્રીજા ક્રમે કેન્સર એક ભયાનક બીમારી છે જેના કારણે થતા મૃત્યુની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.…
દર વર્ષ કરતાં આ વર્ષે તાપમાનમાં ખૂબ વધારો જોવા મળ્યો છે ગત એપ્રિલ માસમાં જે તાપમાન 37 થી 38 ડિગ્રી સુધી જોવા મળી રહ્યું હતું Junagadh…
અધિક કલેકટર ચેતન ગાંધીએ સરપ્રાઈઝ ચેકીંગ કરતા મોડા આવતા હોય તથા આવ્યા જ ન હોય તેવા ડઝનેક કર્મચારીઓ નિકળ્યા હવે કલેકટર કચેરીમાં તમામ સ્ટાફે 10:45 પહેલા…
ગુજરાતની 11 યુનિવર્સિટીઓમાં કોમન એક્ટ લાગુ કરવામાં આવ્યા બાદ અત્યાર સુધીમાં માત્ર બે યુનિવર્સિટીઓમાં તેનો અધકચરો અમલ થઇ શકયો છે. હજુ સુધી સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સની રચના…
રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે પાઇપલાઇનના વાલ્વમાં ભંગાણ સર્જાવાને કારણે વોર્ડ નં.8, 9 અને 10માં એક કલાક વિતરણ મોડું કરાતા દેકારો જળાશયો સતત છલકાઇ રહ્યા છે છતાં…
સીપીસીની જગ્યાએ અન્ય પેપર નિકળતા છેલ્લી ઘડીએ થઈ દોડાદોડી: વિદ્યાર્થીઓને હેન્ડરાઈટીંગવાળુ પેપર આપવામાં આવ્યું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષાનો આજથી પ્રારંભ થઈ ગયો છે. ત્યારે યુનિવર્સિટીની…