રિષભ પંતે રૂ.27 કરોડ, શ્રેયસ અય્યર રૂ.26.75 કરોડ મેળવીને ઈતિહાસ રચ્યો: પ્રથમ દિવસે હરાજીમાં 72 ખેલાડીઓ માટે 10 ફ્રેન્ચાઝીઓએ રૂ.467.95 કરોડ ખર્ચ કર્યા: 2025ના ઓક્શનમાં શ્રેયસ…
Lakshmiji
દિવાળીનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે. ધનતેરસ દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ધન પ્રાપ્તિ માટે ભગવાન કુબેર અને…
સવારની ટિપ્સ: સવારે ઉઠતાની સાથે જ આપણો દિવસ નવેસરથી શરૂ થાય છે. આખો દિવસ તમારા અને તમારા પરિવાર માટે શુભ રહેશે કે નહીં તે તમારા કાર્યો…
વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુએ લોકોના કલ્યાણ માટે તેમના શરીરમાંથી પુરુષોત્તમ મહિનાની એકાદશીઓ સહિત કુલ 26 એકાદશીઓ ઉત્પન્ન કરી હતી. ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ તમામ એકાદશીઓને…
કોડી મા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે શુક્રવારના દિવસે અથવા તો શુભ મૂહુર્તમાં પીળી કોડીઓ ખરીદીને લાવવી લાભદાયક એસ્ટ્રોલોજી ન્યૂઝ કોડી સફેદ, ભૂરી અને પીળી તેમજ…
ધન તેરસને દિવસે ઘર, દુકાન કે ઓફીસ વગેરેને દીવાઓ વડે અને રોશની વડે શણગારી અને આગળ રંગોળી કરવામાં આવે છે. કારતક માસની વદ તેરસ એટલે કે દિવાળીના…
આ વર્ષે દિવાળી સમગ્ર દેશમાં 12 નવેમ્બર એટલે કે રવિવારે ઉજવવામાં આવશે. દિવાળીનો તહેવાર એટલે રોશનીનો તહેવાર, ખુશીઓનો તહેવાર. દિવાળીની દરેક લોકો આતુરતાથી રાહ જોતા હોય…
હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. એક વર્ષમાં 12 પૂર્ણ ચંદ્ર હોય છે. અશ્વિન માસની પૂર્ણિમાને તમામ પૂર્ણિમાઓમાં સૌથી વિશેષ માનવામાં આવે છે. આ પૂર્ણિમાને કોજોગર…
દશેરાને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દશેરાનું ખૂબ મહત્વ છે. તે એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે વિજય અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ દિવસ…
સનાતન ધર્મમાં માતા લક્ષ્મીને ધન, સમૃદ્ધિ અને સુખની દેવી માનવામાં આવે છે. દરેક વ્યક્તિ માતાને પ્રસન્ન કરવા માટે પૂજા પાઠ અને ઉપાયો કરે છે.જીવનમાં ઘણીવાર એવો…