જામનગર રોડ પર અને ટંકારામાં ખાડામાં પડી જતા તરુણોના મોત રાજકોટ અને ટંકારામાં ડૂબી જતા 3 લોકોના મોતના બનાવો પ્રકાશિત થયા છે.જેમાં રાજકોટના લોધિકા નજીક વાગુદડ…
Lake
ભડભાદરવાએ સૌરાષ્ટ્રમાં નદી, નાળા, સરોવર અને ડેમો છલકાવી દીધા છે. જોકે શ્રાવણ સુધી પણ વરસાદની ખોટ વર્તાતી હતી. પણ ભાદરવો ચાલુ થયો અને મેઘરાજા ઓળઘોળ થતા…
અબતક, જામનગર: મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ જામનગરની ઓળખસમા લાખોટા તળાવમાં નવા નીર આવ્યા છે. ચોમાસાના પહેલાં જ વરસાદમાં લાખોટા તળાવમાં નવા પાણી આવતા શહેરીજનોમાં પણ ખુશીની…
ચોમાસાની શરૂઆત થતા જ તંત્રની અંણધડ કામગીરીની પોલ ખુલી છે. ઠેક ઠેકાણે રોડ રસ્તામાં ભુવા તો ક્યાંક પાઇપલાઇન તૂટવાના બનાવ બન્યા છે. ત્યારે વલસાડમાં પણ ભારે…
જય વિરાણી, કેશોદ: ચોમાસુ આવતા અન્નદાતાઓ માટે વાવણીના ખુશખબર લાવે છે. આ ચોમાસુનું પાણી જમીનમાં સંગ્રહ કરવા માટે સરકાર દ્વારા ડેમ, તળાવ બાંધવામાં આવે છે. જેથી…
પોરબંદર જિલ્લામાં એક નવજાત શીશુ મળી આવ્યું છે. બીલગંગા નદીના પુલના રસ્તેથી મળી આવેલા આ શીશુને સારવાર માટે પોરબંદર ખસેડાયું છે, જે મામલે પોલીસે ફરિયાદ નોંધી…
જેતપુરમાં રવિવારે એક ગોઝારી ઘટના ઘટી હતી. જેમાં ગરમીથી કંટાળી ત્રણ મિત્રો નારપાટ નદીમાં નાહવા ગયા હતા. જ્યાં નદીમાં ડૂબી જવાથી ત્રણેય જુવાનજોધ મિત્રના મોત થયા…
ભુજ શહેર ખાતે આવેલ શહેરવાસીઓ ના હૃદય સમાન હમીસર તળાવ માં આવેલા વરસાદી પાણીના સાથે સાથે ગટરના પાણી ભળી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે કેમ…
રાજકોટના ઢાંઢીયા ગામે ઉંડુ કરાયેલુ ખળખળીયુ તળાવ વરસાદી નીરથી ભરાયું રાજ્ય સરકારે હાથ ધરેલા જલ સંચય અભિયાનની સાથે રાજકોટ જિલ્લામાં મનરેગાના કનર્વઝનના કામો હાથ ધરાયા હતાં,અને…
સરોવર બનશે તો અભ્યારણપર ખતરો, મીઠા ઉદ્યોગ પણ પતી જશે કચ્છના નાના રણનો વિસ્તાર આશરે ૪૦૦૦ ચો.કી.મી.નો છે. સરકાર સદર વિસ્તારમાં રણ સરોવર બનાવવાનું વિચારી રહી…