khodaldham

શિલાપૂજન સંપન્નં: ખોડલધામ હવે ઉત્તર ગુજરાતના સંડેરમાં પામશે નિર્માણ

ઉત્તર ગુજરાત બાદ હવે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ શ્રી ખોડલધામ સંકુલ બનાવવાનો સંકલ્પ: નરેશભાઈ પટેલ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા 21મી ને મંગળવારના રોજ શ્રી ખોડલધામ…

રૂડો અવસર: કાલે ખોડલધામ ઉત્તર ગુજરાતનો શિલાપૂજન સમારોહ

યજમાનો દ્વારા 1008 શિલાઓનું પૂજન કરાશે: ચેરમેન નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને શિલાપૂજન સમારોહ યોજાશે આવતીકાલનો દિવસ  શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ માટે ઐતિહાસિક અને અવિસ્મરણીય આવતીકાલનો દિવસ કાગવડ…

Amreli: Khodaldham Trust And Patidar Leaders Hold A Meeting To Discuss The Reconstruction Of The Girl In The Letter Scandal

ગુજરાત મહિલા પ્રદેશ અધ્યક્ષ જેની ઠુમ્મર રહ્યા ઉપસ્થિત પાટીદાર સમાજના અગ્રણી રહ્યા હાજર અમરેલી લેટર કાંડમાં યુવતીના થયેલા રિકન્ટ્રક્શન મામલે ખોડલધામ ટ્રસ્ટ અને પાટીદાર સમાજના આગેવાનોની…

Khodal Maa Arrives In Jamnagar: Maa Khodal'S Procession Organized By Khodaldham Trust Begins

શોભાયાત્રામાં રાજકીય અને સામાજિક મહાનુભાવોએ ઉપસ્થિત રહીને માતાજીના વધામણા કર્યા. જામનગર શહેરમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંચાલિત “કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર” અંતર્ગત માઁ ખોડલની શોભાયાત્રાનો આજે…

ખોડલધામ ટ્રસ્ટની નવતર પહેલ: વૈદિક વિવાહનો મંગલારંભ

તમામ ક્ષતિના લોકો વૈદિક વિવાહમાં જોડાઈ શકશે: આપણી મૂળ સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે ત્યારે વૈદિક વિવાહ કરવાથી દામ્પત્ય જીવનમા યશ, વિજય, માન, પાન, પદ-પ્રતિષ્ઠાની પ્રાપ્તિ…

ખોડલધામ અને પોલીસને ગાળો ભાંડી સરધારાએ મારો કાંઠલો પકડી લાત માર્યાનો આક્ષેપ

પીઆઈ પાદરીયાની જયંતિ સરધારા વિરુદ્ધ વળતી ફરિયાદ સરદારધામના ઉપપ્રમુખ અને રાજકોટના પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલાની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. અગાઉ જયંતિ સરધારાએ પીઆઈ…

ખોડલધામ અને સરદારધામના ગજગ્રાહ વચ્ચે જયંતિ સરધારાને સામાજિક સેવાથી ‘નિવૃત્ત’ કરી દેવાશે?

ઘરની વાત બહાર જાહેર કરી દેવાની બાબતને શિસ્તભંગ ગણી આકરા પગલાં લેવાય તેવો ઘાટ બે દિવસ પૂર્વે સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર જૂનાગઢ ફરજ બજાવતા પીઆઈ…

Khodaldham Is Not Only A Temple, But Also A 'Dham' For Education, Health: Naresh Patel

ખોડલધામ મંદિરે પાંચ પ્રકલ્પો સાથે ઉજવાયો તેજસ્વીતા સ્નેહમિલન ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સંચાલિત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ અને શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ  દ્વારા વર્ષોથી સર્વ…

T1 80

શિક્ષણ, કૃષિ અને  સ્વાસ્થ્યની દિશામાં ‘ખોડલધામ ટ્રસ્ટ’ના ઉમદા પ્રયાસો અમરેલીમાં શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું સર્વે સમાજની દિકરીઓ, અને મહાનુભાવોનાં હસ્તે ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર…

Khodaldham Cancer Hospital Research Center Will Become A &Quot;Mahadham&Quot; Of Human Service.

માનવસેવા પ્રભુ સેવા અને ધર્મને ખરા અર્થમાં કલ્યાણકારી બનાવી સંગઠનથી નવસર્જનના મુદ્રા લેખ સાકાર કરનાર ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા પડધરી ના અમરેલી ખાતે 21મી જાન્યુઆરીએ સાત…