તમે ખાદી મહોત્સવની મુલાકાત લીધી કે નહીં ? શહેરના સયાજીગંજમાં પારસી અગિયારી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહ્યો છે ખાદી મહોત્સવ ખાદીના 46 અને ગ્રામોદ્યોગના 32 સ્ટોલ પરથી…
khadi
રેંટિયો : આજે પણ જીવંત રેંટિયો : આજે પણ જીવંત છે.. મહાત્મા ગાંધીએ કપાસ ઉદ્યોગ માટે ક્રાંતિકારી યોજના રજૂ કરી, જેને આપણે ખાદી આંદોલન તરીકે જાણીએ…
વિશ્વના મેરૂ સમા મહામાનવ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો આજે જન્મ દિવસ છે. યુનો દ્વારા આજરોજ ગાંધીજીના જન્મ દિવસને વિશ્વ અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહાત્મા ગાંધીજી…
સુરતમાં સતત વરસાદના કારણે ખાડી અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હવામાન વિભાગની આગાહી છે કે 4 દિવસ સુધી વરસાદ ગુજરાતને ધમરોળશે જેના ભાગ રૂપે સુરતમાં સાંબેલાધાર…
‘અબતક’ સાથે ખાદી ક્ષેત્રે ઉપર કરેલો વિશેષ કાર્યક્રમ જેમાં ખાદી ઉદ્યોગના ત્રણ મહાનુભાવો સાથે વાતચીત કરી હતી ‘અબતક’ના વિશેષ લાઇવ કાર્યક્રમમાં ભાલનડકાંઠા ખાદી ગ્રામ ઉદ્યોગ મંડળના…
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પૂ.મહાત્મા ગાંધીજીના ભીંત ચિત્રનું અનાવરણ કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી કેન્દ્રિય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઇ શાહના વરદ હસ્તે રાષ્ટ્રપિતા પુ. મહાત્મા…
ખાદી ગ્રામોદ્યોગ કમિશન દ્વારા ખાદી સંસ્થાઓના આગેવાનો સાથે સમિક્ષા બેઠક યોજાઈ અબતક,રાજકોટ ભારત સરકારના ખાદી ગ્રામોદ્યોગ કમિશનના ચેરમેન વિનયકુમાર સકસેનાએ રાજકોટના સરકીટ હાઉસ ખાતે સૌરાષ્ટ્રના…
માર્જીન-પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા છાપરાઓનો દબાણ દૂર કરી 500 ચો.મી. જમીન ખૂલ્લી કરાવાઇ વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે કોર્પોરેશન દ્વારા શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભાવનગર રોડ…
ભારત દેશના રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતી પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ સૌ મહાનુભાવો સાથે મળીને અમરેલી શહેરના ખાદી ગ્રામોદ્યોગ ભવનની મુલાકાત લઇ ખાદીની ખરીદી કરી…
ભારત દેશમાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપવામાં આવેલા સ્વાવલંબન ના વિચાર કે જેમાં ખાદિ કાંતવું, ચરખા, આંદોલન, વિદેશી વસ્ત્રોનો ત્યાગ મુખ્ય હતા તેમાનું ખાદી કે…