કેશોદના જાણીતા સામાજીક કાર્યકર અને મહીલા અગ્રણી દુધીબેન સોઢાની કેશોદ શહેર ભાજપ મહીલા પાંખના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. દુધીબેન સોઢા કેશોદ નગરપાલિકાના પૂર્વ સદસ્ય…
keshod
ધારાસભ્ય દેવાભાઈ માલમ અને પીજીવીસીએલના અધિકારીઓના વરદ હસ્તે લોકાર્પણ કર્યું કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતોને પુરતો વીજ પુરવઠો મળી રહે તે માટે વિજ ગ્રાહકોની લાગણી અને…
કેશોદ શહેરમાં માનવ અધિકાર પંચ નામની સંસ્થા છેલ્લા ઘણા સમયથી કાર્યરત છે. અને માનવ મૂલ્યનું હનન થતું હોય તેવા કેસમાં લોકો તેમની પાસે જાય અને તેમની…
કેશોદ તાલુકાના રેવન્યુ કર્મચારી તથા તલાટી કમ મંત્રી સહિતના રેવન્યુ વિભાગના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્ર્નો જેવા કે બઢતી પ્રમોશન તથા ૨૦૦૪ થી ફિકસ પગારના કર્મચારીઓની સળંગ…
કેશોદમાં પ્રથમ વખત ભગવાન જગન્નાથની રથ યાત્રાનું આયોજન થયું હતું જેમાં હવિકો મન મૂકીને જુમ્યા હતા. ભારે વરસાદ થી જગત નો તાત ખુશ. રથયાત્રામાં લોકો પર…
ગુજરાત માટી કામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી સંસ્થાન ગાંધીનગર દ્વારા રાજયમાં બે રોજગાર યુવક-યુવતીઓને કુટીર ઉધોગ ક્ષેત્રમાં સ્વ.રોજગારીમાં જોડાવવા માટે ૧૯ પ્રકારના ૩૦ થી ૬૦ દિવસના…
ગેરકાયદે ભ્રૂણ પરીક્ષણ અને હત્યા થતી હોવાની ફરિયાદના આધારે તપાસ જિલ્લા આરોગ્ય અધિકારી ની ટીમની તપાસ સમયે બબાલ થતા પોલીસ રક્ષણ લઈને કરવામાં આવી કાર્યવાહી કેશોદ…
કેશોદમાં ટ્રાફિક સમસ્યાથી રાહદારીઓ અને વેપારીઓ પરેશાન થઇ રહ્યાં છે જેની વેપારીઓએ એએસપી સંજય ખરાતને રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં લઇ એએસપીએ પોલીસ કાફલા સાથે ટ્રાફિક…
કેશોદ ખેડુત હિત રક્ષક સમિતિના ભરતભાઈ લાડાણી દ્વારા જૂનાગઢ કલેકટરને સરકાર દ્વારા ટેકા ભાવે ખરીદવામાં આવતી મગફળીમાં મોટા પાયે ભ્રષ્ટાચારો થઈ રહ્યા અંગેનું એક આવેદનપત્ર આપવામાં…
કેશોદના માંગરોળ રોડ ખાતે કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિ ઇરાનીની જાહેર સભા કેશોદના માંગરોળ રોડ ઉપર આવેલ કુંજબિહારી વાડીમાં કેન્દ્રીય ટેક્ષટાઇલ મીનીસ્ટર સ્મૃતિ ઇરાનીએ એક જાહેર સભાને સંબોધન…