kedarnath

Kedarnath.jpg

ચાર ધામ યાત્રા માટે 35 લાખ જેટલા ભાવિકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન : રૂટના તમામ સ્થળોએ સઘન આરોગ્ય વ્યવસ્થા હોવા છતાં ભાવિકોના મોત થવાનું પ્રમાણ વધ્યું દરેક હિન્દૂ…

Modis-Kedarnath-Worshiped-7-5-Lakh-Pilgrims-In-45-Days

ખરાબ હવામાનને પગલે ઉત્તરાખંડ સરકારનો નિર્ણય : છેલ્લા 9 દિવસમાં 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથધામના દર્શનનો લાભ લીધો કેદારનાથમાં ખરાબ હવામાનની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકારે…

Kedarnath.jpg

ગ્લોબલ વોર્મિંગ ચારધામ યાત્રાને ભુતકાળ બનાવી દેશે ? સતત હિમ વર્ષા, કેદારનાથમાં રાત્રિનું તાપમાન -4 ડિગ્રી સહિતના અનેક પડકારો : યાત્રિકોને રાત્રી રોકાણની વ્યવસ્થા થઈ ગઈ…

03 9

આગામી દિવસોમાં હિમવર્ષાની આગાહી : તાપમાનનો પારો પણ ગગડી શકે છે!! ઋષિકેશ અને હરિદ્વારમાં છેલ્લા ઘણા દિવસોથી ખરાબ હવામાનને કારણે ઉત્તરાખંડ સરકારે કેદારનાથ ધામ યાત્રાના ભક્તો…

Kedarnath

મંદિરના દરવાજા બંધ થતા પહેલા જ  ગર્ભગૃહને લગભગ 30 કિલો સોનાથી મઢવામાં આવ્યું, જેની સુરક્ષા માટે આઇટીબીપીની પ્લાટુન મુકાઈ ઉત્તરાખંડમાં કેદારનાથ ધામના ગર્ભગૃહની સુરક્ષાને ધ્યાનમાં રાખીને…

Untitled 1 Recovered Recovered 42

અનેક ધાર્મિક સ્થળો ઉપર વધુ કમાણી કરવાના લોભમાં પ્રવાસીઓની સાથે જૈવવિવિધતા અને વન્યજીવો સાથે રમત રમાઈ રહી છે.  કેદારનાથમાં હેલિકોપ્ટર અકસ્માતમાં 6 લોકોના મોતની ઘટના નવી…

Untitled 2 37

કેદારનાથ ધામ નજીક હેલિકોપ્ટર ક્રેશ થયું જેમાં બે પાયલોટ સહીદ સાત લોકોના મોતની નીપજયા નું બહાર આવ્યું છે. જેમાં ત્રણ યુવતીઓ ભાવનગર ની હોવાનું જાણવા મળતા…

38Wlgfgdyga28G2V

ગુપ્તકાશીથી કેદારનાથ જતી વેળાએ હેલિકોપ્ટર ગરૂડચટ્ટીમાં ખરાબ હવામાનને કારણે નીચે પટકાયું કેદારનાથ ધામમાં આજે બપોરે 12 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.  કેદારનાથથી બે કિલોમીટર પહેલા…

Img 20221013 Wa0041

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ બદ્રીનાથ અને કેદારનાથ મંદિરોમાં દર્શન કર્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ…

પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિર પાંડવોએ બંધાવ્યું હતું અને આદી શંકરાચાર્યએ તેનો પુણ્યોધ્ધાર કરાવ્યો હતો: અહીં જવા સડક માર્ગ ઉપલબ્ધ ન હોવાથી પગપાળા કે ઘોડા ઉપર…