ગ્લોબલ વોર્મિંગ ચારધામ યાત્રાને ભુતકાળ બનાવી દેશે ? સતત હિમ વર્ષા, કેદારનાથમાં રાત્રિનું તાપમાન -4 ડિગ્રી સહિતના અનેક પડકારો : યાત્રિકોને રાત્રી રોકાણની વ્યવસ્થા થઈ ગઈ…
kedarnath
આગામી દિવસોમાં હિમવર્ષાની આગાહી : તાપમાનનો પારો પણ ગગડી શકે છે!! ઋષિકેશ અને હરિદ્વારમાં છેલ્લા ઘણા દિવસોથી ખરાબ હવામાનને કારણે ઉત્તરાખંડ સરકારે કેદારનાથ ધામ યાત્રાના ભક્તો…
મંદિરના દરવાજા બંધ થતા પહેલા જ ગર્ભગૃહને લગભગ 30 કિલો સોનાથી મઢવામાં આવ્યું, જેની સુરક્ષા માટે આઇટીબીપીની પ્લાટુન મુકાઈ ઉત્તરાખંડમાં કેદારનાથ ધામના ગર્ભગૃહની સુરક્ષાને ધ્યાનમાં રાખીને…
અનેક ધાર્મિક સ્થળો ઉપર વધુ કમાણી કરવાના લોભમાં પ્રવાસીઓની સાથે જૈવવિવિધતા અને વન્યજીવો સાથે રમત રમાઈ રહી છે. કેદારનાથમાં હેલિકોપ્ટર અકસ્માતમાં 6 લોકોના મોતની ઘટના નવી…
કેદારનાથ ધામ નજીક હેલિકોપ્ટર ક્રેશ થયું જેમાં બે પાયલોટ સહીદ સાત લોકોના મોતની નીપજયા નું બહાર આવ્યું છે. જેમાં ત્રણ યુવતીઓ ભાવનગર ની હોવાનું જાણવા મળતા…
ગુપ્તકાશીથી કેદારનાથ જતી વેળાએ હેલિકોપ્ટર ગરૂડચટ્ટીમાં ખરાબ હવામાનને કારણે નીચે પટકાયું કેદારનાથ ધામમાં આજે બપોરે 12 વાગ્યાની આસપાસ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. કેદારનાથથી બે કિલોમીટર પહેલા…
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ બદ્રીનાથ અને કેદારનાથ મંદિરોમાં દર્શન કર્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ…
પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિર પાંડવોએ બંધાવ્યું હતું અને આદી શંકરાચાર્યએ તેનો પુણ્યોધ્ધાર કરાવ્યો હતો: અહીં જવા સડક માર્ગ ઉપલબ્ધ ન હોવાથી પગપાળા કે ઘોડા ઉપર…
ઉતરાખંડને સતત ચાર દિવસથી ધમરોડતા ભારે વરસાદે પોરો ખાધો કેદારનાથમાં થાળે પડતું જનજીવન, ચારાધામ યાત્રા ફરી શરૂ કરાઇ: યુઘ્ધના ધોરણે માર્ગોની મરામત આજ સવારે થયા સૂર્યનારાયણના…
જય વિરાણી, કેશોદ: કેરળમાં વરસાદે તબાહી મચાવતા અનેક લોકોના મૃત્યુ નિપજયા છે. ભારે ખાનાખરાબી સર્જાઇ છે. ત્યારે હવે ઉતરાખંડમાં પણ વરસાદ વેરી થયો હોય તેમ સતત…