ચાર ધામ યાત્રાના રજિસ્ટ્રેશનને લઈને મોટા સમાચાર, સરકારે નક્કી કરી ગાઈડલાઈન સરકાર દ્વારા નિર્ધારિત માપદંડો અનુસાર, યમુનોત્રી- 9 હજાર, ગંગોત્રી- 11 હજાર, કેદારનાથ- 18 હજાર અને…
kedarnath
આ પેકેજ દિલ્હીથી ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન મારફતે શરૂ થશે. આમાં તમને દિલ્હીથી ઋષિકેશ જવાનો મોકો મળશે. આ પછી તમને જોશીમઠથી કેદારનાથ, બદ્રીનાથ જવાનો મોકો મળશે.…
ઉત્તરાખંડની ચારધામ યાત્રામાંથી એક ગંગોત્રી ધામ યાત્રાના દ્વાર ખોલવાની તારીખ નવરાત્રીના પહેલા દિવસે જાહેર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અક્ષય તૃતીયાના દિવસથી ગંગોત્રી ધામ…
10મેથી ખુલશે બાબા કેદારનાથના દર્શન ઉત્તરાખંડના ઊંચા શિખરો વચ્ચે આવેલા કેદારનાથ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર: પ્રાચિનકાળથી ઘણી વાર્તાઓમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે: પાંડવોએ પણ…
બદ્રીનાથ ન્યૂઝ બદ્રીનાથ ધામના દરવાજા 18 નવેમ્બરથી શિયાળા માટે બંધ, આ વર્ષે 16 લાખ 36 હજારથી વધુ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામના દર્શન કર્યા હતા . ઉત્તરાખંડમાં ચાર…
આવતીકાલે તલગાજરડામાં ચિત્રકુટધામમાં હનુમાનજીના દર્શન સાથે યાત્રાને લેશે વિરામ પૂ.મોરારી બાપુના વ્યાસાસને ગત 22મી જુલાઇથી કેદારનાથથી શરૂ થયેલી દ્વાદશ જ્યોતિર્લિંગ રામકથાનું આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ…
ઉત્તરાખંડના ઊંચા શિખરો વચ્ચે આવેલા કેદારનાથ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર: પ્રાચિનકાળથી ઘણી વાર્તાઓમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે: પાંડવોએ પણ કેદારનાથનો આશરો લીધો હતો આ…
જ્યાં સુધી વરસાદ બંધ ન થાય ત્યાં સુધી કેદારનાથ યાત્રા પર પ્રતિબંધ ચાલુ રહેશે ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં અવિરત વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે રાજ્યના 7 જિલ્લાઓને…
ચાર ધામ યાત્રા માટે 35 લાખ જેટલા ભાવિકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન : રૂટના તમામ સ્થળોએ સઘન આરોગ્ય વ્યવસ્થા હોવા છતાં ભાવિકોના મોત થવાનું પ્રમાણ વધ્યું દરેક હિન્દૂ…
ખરાબ હવામાનને પગલે ઉત્તરાખંડ સરકારનો નિર્ણય : છેલ્લા 9 દિવસમાં 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથધામના દર્શનનો લાભ લીધો કેદારનાથમાં ખરાબ હવામાનની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકારે…