કેદારનાથ રોપવેથી શ્રદ્ધાળુઓને થશે આ મોટો લાભ, જાણો ડિટેલ્સ કેન્દ્ર સરકારે કેદારનાથ રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. આ સાથે હેમકુંડ સાહિબ પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં…
kedarnath
ચારધામ યાત્રા એપ્રિલની આ તારીખથી શરૂ, ક્યારે નોંધણી કરાવવી? જાણો બધું ચારધામ યાત્રા 2025 30 એપ્રિલથી શરૂ થશે, જ્યારે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખુલશે ઉત્તરાખંડની ચારધામ યાત્રા 2025 એપ્રિલથી શરુ…
ઉત્તરાખંડમાં બદલાયું હવામાન ચારધામમાં વરસાદ અને હિમવર્ષાથી ઠંડી વધી ઉત્તરાખંડમાં ફરી એકવાર હવામાન બદલાયું છે, વરસાદ અને હિમવર્ષાને કારણે ઠંડીની તીવ્રતા વધી છે. બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી…
ઓગસ્ટમાં વરસાદના કારણે ભૂસ્ખલનને કારણે તીર્થયાત્રાનો માર્ગ મોટાભાગે સ્થગિત કરવામાં આવ્યો હતો, જેના કારણે હજારો લોકો ફસાયા હતા. એરફોર્સ ચિનૂક અને Mi-17 હેલિકોપ્ટર તેમજ ખાનગી હેલિકોપ્ટરની…
Kedarnath Dham Yatra: ભારે વરસાદ પછી, રુદ્રપ્રયાગ જિલ્લાના ફાટામાં ખાટ ગડેરેના વહેણની અસરમાં મજૂરો આવ્યા. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. આ ઘટના ગુરુવારે મોડી…
આગામી સમયમાં કેદારનાથ, બદ્રીનાથની યાત્રા યોજવાની વિચારણા ટ્રેનમાં મુસાફરોને સ્વાદિષ્ટ શાકાહાર ભોજન સહિત તમામ સુવિધા મળી રહેશે Rajkot : IRCTC તેના મુસાફરોને આરામદાયક મુસાફરી સાથે તમામ…
તમામ યાત્રિઓ સહિ સલામત નીચે આવી ગયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે ઉત્તરાખંડ SEOC નો સંપર્ક સાધી તાત્કાલીક બચાવ વ્યવસ્થા કરાવી. કેદારનાથ ધામની…
Kedarnath Cloudburst: કેદારનાથ પદયાત્રાના માર્ગ પર વાદળ ફાટવાને કારણે હજારો શ્રદ્ધાળુઓ હજુ પણ કેદારનાથમાં ફસાયેલા હોવાના અહેવાલ છે. તે જ સમયે, ભીમવાલીમાં 800 થી 1000 મુસાફરો…
10 મેના રોજ કેદારનાથ મંદિરના દરવાજા શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા હતા. યાત્રાના પ્રારંભથી જ ભક્તોની ભીડ જામવા લાગી હતી. છેલ્લા બે વર્ષની જેમ આ વર્ષે પણ…
કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ આજે સવારે એક સાથે ખુલ્યા: બદ્રીનાથ મંદિરમાં 12મેથી દર્શન શરૂ થશે અખાત્રીજના પાવન અવસરે આજે ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો છે.…