ભગવાન શંકરના અગિયારમા અવતાર કહેવાતા ભગવાન હનુમાનની ઉપવાસ અને પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. મંગળવારનું વ્રત રાખવું સુખ, ધન, કીર્તિ અને સંતાન પ્રાપ્તિ માટે…
Katha
સુરતનું યુવાનોને ધર્મ, કર્મ અને રાષ્ટ્રવાદ સાથે જોડવાનું મહાઅભિયાન દેશની ‘સૂરત’ બદલવાનું કાર્ય કરશે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હરિપ્રકાશદાસજી સ્વામીના મુખેથી કષ્ટભંજન દાદાના દિવ્ય ચરિત્રોરૂપી કથામૃતનું…
વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમોનું કરાયું આયોજન મોટી સંખ્યામાં સંતો-મહંતો, રાજકીય આગેવાનો રહ્યા ઉપસ્થિત ધ્રાંગધ્રાના સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલમાં નવમાં પાટોત્સવ નિમિત્તે 25 થી 29 ડીસેમ્બરે સુધી કથાનું આયોજન…
શાસ્ત્રી હિરેન ભટ્ટ દ્વારા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવાશે ધારાસભ્ય જયેશ રાદડિયા તેમજ રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ પોથીજીના કર્યા દર્શન જામકંડોરણામાં તા.9 તારીખથી 15…
જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણના જન્મની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભક્તો ઉપવાસ કરે છે અને ભગવાન કૃષ્ણના જન્મની કથા સાંભળે છે. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે…
ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન સત્યનારાયણની કથા સાંભળવી શુભ માનવામાં આવે છે. ઉત્તર ભારતના ઘણા ભાગોમાં, સત્યનારાયણની કથા શ્રાવણ મહિનામાં ઓછામાં ઓછી એક વાર સાંભળવામાં…
પ્રથમ દિવસે જ 25 હજારની ક્ષમતા ધરાવતો ડોમ રામભક્તોથી ભરાઇ ગયો ગોંડલનાં દાસીજીવણ પાર્ટીપ્લોટ ખાતે રામાયણી પુ.મોરારીબાપુની રામકથાનો પ્રારંભ કરાયો હતો. કથાનાં પ્રથમ દીવસે જ 25…
ગંગાઘાટ પર આરતી, સ્નાનનો લ્હાવો લેતા ધારાસભ્ય જયેશ રાદડીયા ધર્મનગરી હરીદ્વાર ખાતે ગંગા મૈયાના પાવન સાનિધ્યમા જામકંડોરણાના વતની અને સુરતના ઉદ્યોગ અગ્રણી અને જામકંડોરણા શાહી સમુહલગ્નના…
નેશનલ ન્યુઝ વૃંદાવન નગરીને ભગવાન કૃષ્ણની નગરી કહેવામાં આવે છે. આ સાથે વૃંદાવનને સંતો અને કથાકારોની નગરી પણ કહેવામાં આવે છે. અહીં એવા ઘણા પ્રવક્તા છે…
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા પરિવારના યજમાન પદે અને રાજકોટ શહેરના સર્વ જ્ઞાતિ સમાજના લાભાર્થે રાજકોટની પુણ્યશાળી ભૂમિ રેસકોસ ગ્રાઉન્ડ અયોધ્યા નગરી ખાતે 24 જાન્યુઆરી સુધી દરરોજ…