જમ્મુ-કાશ્મીર સહિત દેશભરમાં વધી રહેલા આતંકવાદી હુમલાઓ અને પ્રવૃત્તિઓ સામે સુરત શહેરના નાગરિકોમાં વ્યાપેલો રોષ અને આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગને લઈને શનિવારે અનંત સુખરામજી ટ્રસ્ટ…
kashmir
પહેલગામ આ*તં*કી હુ*મ*લા બાદ ભારત સરકારની પાકિસ્તાન પર ડીજીટલ સ્ટ્રાઈક ભારતે 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો પ્રતિબંધિત ચેનલોમાં ડોન ન્યૂઝ, સમા ટીવીનો સમાવેશ ચેનલો…
પહેલગામથી શરૂ થતી અમરનાથ યાત્રા રદ થશે..! અમરનાથ યાત્રા રદ નહીં થાય, સુરક્ષા માટે સરકારે આ નવી યોજના બનાવી છે અમરનાથ યાત્રા 2025: મંગળવારે જમ્મુ અને…
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર માનવતાને શર્મસાર કરતો હુમલો કર્યો છે. નિર્દોષ પ્રવાસીઓ અને સ્થાનિકોને નિશાન બનાવીને કરવામાં આવેલા આ ઘાતકી હુમલાએ સમગ્ર દેશમાં શોક અને રોષની…
પાકિસ્તાનની ફરી અવળચંડાઈ 24 કલાકમાં બીજી વખત LoC પર ગોળીબાર કરતા ભારતીય સૈન્યએ આપ્યો જડબાતોડ જવાબ પાકિસ્તાન પોતાની હરકતોથી બાકાત નથી. વાસ્તવમાં, નિયંત્રણ રેખા (LoC) પર…
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી આતંકવાદી આદિલ હુસૈન ઠોકરના ઘર પર સુરક્ષા દળોએ બો*મ્બ*મારો કર્યો આતંકવાદી આસિફ શેખનું ઘર પર વહીવટીતંત્ર દ્વારા બુલડોઝર ચલાવવામાં આવ્યું જમ્મુ.…
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં તંગદિલી અને હાઈ એલર્ટનો માહોલ છે. આ પરિસ્થિતિ વચ્ચે મોરારી બાપુની કથા માટે શ્રીનગર ગયેલા…
જિલ્લા વહીવટી તંત્રને સતત સંપર્કમાં: તમામ મદદની ખાતરી કાશ્મીરના પ્રવાસે ગયેલા રાજકોટના 13 પ્રવાસીઓ સંપૂર્ણ સલામત છે. જિલ્લા કલેકટરના દિશા નિર્દેશ મુજબ તમામ પ્રવાસીઓને રૂબરૂ મળીને…
સુરત: જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં સુરતના એક યુવાન શહીદ થયા છે. 44 વર્ષીય શૈલેષ કળથીયા દેશની રક્ષા કરતા શહીદી વહોરી લેતા સુરતમાં તેમના પરિવારમાં…
પહેલગામમાં થયેલા હુ*મલા બાદ પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે આદર અને એકતા દર્શાવતા, જમ્મુ અને કાશ્મીરના ખાનગી શાળાઓ સંગઠન (PSAJK) એ બુધવારે જમ્મુ અને કાશ્મીરમાં તમામ…