જિલ્લા કલેક્ટરએ પૂર્વના કલાકારો સાથે ધ્વજાપૂજા કરી માધવરાયનો લોકમેળો દર વર્ષે ભગવાન કૃષ્ણ અને રુકમણીના વિવાહ પ્રસંગની યાદમાં યોજાય છે. આ લગ્ન સમારંભને માણવા અને દર્શન કરવા દેશભરમાંથી ભગવાન…
Jyotirlinga
આનાથી સસ્તું ક્યાં હોઈ શકે… માત્ર 816 રૂપિયામાં સાત જ્યોતિર્લિંગના દર્શન ! રહેવા, ભોજન અને મુસાફરી બધું જ શામેલ છે. ભારતીય રેલ્વે IRCTC સમાચાર- ભારતીય રેલ્વે…
સંધ્યા આરતી સુધીમાં 60,000 થી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા મહાશિવરાત્રીના પર્વે દિવસ દરમિયાન રેકોર્ડ બ્રેક 104 સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી આજના દિવસમાં સોમનાથ મંદિર…
દ્વાદશ જ્યતિર્લિંગમાં નાગેશ્વરમાં ભક્તો ઉમટ્યા મહાશિવરાત્રીના પાવન પર્વે હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું બીલીપત્ર તેમજ દૂધ-જલનો અભિષેક કરી ભક્તોએ ધન્યતા અનુભવી ભારતના બાર જ્યોતિર્લીંગમાંનું…
શિવ ભક્તો માટે મહાશિવરાત્રિ પર કરાયું મોટું એલાન મે મહિનાની આ તારીખે સવારે 7 વાગ્યે શુભ મુહુર્ત પર ખોલાશે કેદારનાથ ધામના કપાટ આજે મહાશિવરાત્રી પર દેશના…
સોમનાથ મહોત્સવ-બીજો દિવસ “મંદિર, તીર્થ અને પરંપરા” વિષય પર યોજાયો સેમિનાર નાગરશૈલીના મંદિરો, વાસ્તુકલા સહિત સોમનાથના ઈતિહાસની સમજ અપાઈ ગીર સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં…
મહાશિવરાત્રીને અનુલક્ષીને સોમનાથ મંદિર ખાતે ટ્રાફિક તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ગુડલક સર્કલ, હમીરજી સર્કલથી…
મુકેશ અંબાણી અને અનંત અંબાણી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા સોમનાથને પૂજાસામગ્રી અને વસ્ત્રો અર્પિત કરીને પ્રાર્થના કરી સમગ્ર ભારત માટે શાંતિ, સુખાકારી અને સમૃદ્ધિ…
સોમનાથ મંદિરનો 29મો સંકલ્પ સિધ્ધિ દિવસ ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ શ્રીસોમનાથ મહાદેવના પ્રવર્તમાન મંદિરની સંપૂર્ણતાને ૨૯ વર્ષ પૂર્ણ થયા 01 ડિસેમ્બર 1995 ના…
મહાદેવના દર્શન કરી મંત્રીએ સોમેશ્વર મહાપૂજા કરી સોમનાથ મંદિરના પુજારી દ્વારા સ્મૃતિ ચિત્ર અને પ્રસાદ અર્પણ કરી અભિવાદન કરાયું ગીર સોમનાથ : આજરોજ ગુજરાત સરકારના કૃષિ,…