jantri

Occupiers Can Now Get Permanent Rights To The Land By Paying 15 Percent Of The Jantri And Transfer Fee.

અમદાવાદની રબારી વસાહતોના 1,100 જેટલા માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક: રાજ્ય મંત્રી જગદીશ વિશ્ર્વકર્માની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે અમદાવાદ…

New Jantri Rate Unlikely To Be Implemented From April 1

એક તરફ 2025-26ને વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવનાર છે, બીજી તરફ લોકો ઉપર જંત્રીનો માર ન પડે તે માટે નવા જંત્રી દરની અમલવારી હાલ પૂરતી મોકૂફ…

The Government Imposed A 20 Percent 'Slowdown' Before The New Jantri Came Into Effect!!

સ્ટેમ્પ ડયુટીમાં ઘટાડાની રાહતનો છેદ ઉડાડી રાજય સરકારે રૂ.3300 કરોડની ‘તિજોરી’ મજબુત કરી ગુજરાત સરકાર દ્વારા જંત્રીના દરમાં વધારો કરવાની તૈયારીઓ કરી લીધી છે. ગમે ત્યારે…

જંત્રીની પળોજણ વચ્ચે મુખ્યમંત્રીએ 5000 સૂચનોનું અવલોકન કર્યું

સૂચિત જંત્રી દર સામે હજુ 10 હજાર જેટલા સૂચનો મળવાની સંભાવના: આજે કલેક્ટર અને ડીડીઓની કોન્ફરન્સમાં નવા જંત્રીના દરો અંગેનો અભિપ્રાય મંગાય તેવી શકયતા મુખ્ય પ્રધાન…

Manavadar: Farmers And Traders Submit A Petition To The Mamlatdar In Protest Against The New Jantri

નવી જંત્રી દર મામલે તાલુકાના ખેડૂતો તથા વેપારીઓ રોષમાં જંત્રી દરના કારણે ખેતી અને કારખાના પર માઠી અસર પડવાના આક્ષેપો માણાવદર: સરકારની જંત્રી દર વધારાની ચાલી…

જંત્રીમાં 900% સુધીનો વધારો: બિલ્ડર્સ, રિયલ એસ્ટેટ અને પ્રજા માટે ચિંતા સર્જશે

સુચિત જંત્રી દર સામે વાંધા-સુચનો રજૂ કરવા આગામી મંગળવારે ક્રેડાઇની બેઠક ગુજરાત સરકાર નવા વર્ષથી રાજ્ય ભરમાં જંત્રીના નવા દરને લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે.…

Prabhav Joshi 2

રાજકોટ મહાપાલિકાના 18 વોર્ડની 400 જેટલી સોસાયટી, 6 નગરપાલિકાઓ અને રૂડાના 54 ગામોમાં સર્વે કરાશે ગ્રામ્ય કક્ષાએ જંત્રી રી સર્વે પૂર્ણ થયા બાદ હવે શહેરી કક્ષાએ…

Stamp Duty

જંત્રી દરના વધારા પૂર્વે સબ રજિસ્ટ્રાર કચેરીઓએ જુના રેકોર્ડ તોડ્યા જિલ્લામાં માર્ચ મહિનામાં અધધધ 19673 દસ્તાવેજોની નોંધણી : સૌથી વધુ મોરબી રોડ ઝોનમાં 2248 દસ્તાવેજ નોંધાયા,…

Stampduty

છેલ્લા ત્રણ મહિનામાં સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાંથી સરકારને થતી આવકમાં 57 ટકાનો ઉછાળો, ગત વર્ષની તુલનાએ આ વર્ષે જાન્યુ. થી માર્ચ સુધીમાં રજિસ્ટર્ડ પ્રોપર્ટીની સંખ્યામાં…

Realestate

બિલ્ડરો કાલે નવા જંત્રીદર પ્રમાણે એક પણ દસ્તાવેજ નહી કરાવે : સરકારને શનિ- રવિ પુનઃવિચારણાનો સમય અપાશે, બાદમાં સોમવારથી હડતાલ પાડવાની તૈયારી સરકારે એકાએક જંત્રી દરમાં…