ગેરકાયદે ખોદકામ સામે યોગ્ય તપાસ કરવા પૂર્વ સરપંચ હરસુખભાઈ સોલંકીની મુખ્યમંત્રીને રજૂઆત જામજોધપુર તાલુકાના ઝીણાવારી તથા મોટી ગોપ ગામે જિલ્લા કલેકટર દ્વારા 12.11.1945થી 25 વર્ષના ભાડા…
jamjodhpur
રાજય સરકાર દ્વારા લાખોના ખર્ચે પાંચ મશીન મુકાયાં જામજોધપુરમાં ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાની માંગણીને ગ્રાહય રાખી જામજોધપુર સામુહિક આરોગ્ય કેન્દ્રને હિમોડાયાલિસી સેન્ટર ફાળવાયું છે જેનું ધારાસભ્ય ચિરાગભાઇ…
જાણ હોવા છતાં ચીફ ઓફીસર શા માટે આંખ આડા કાન કરે છે? જામજોધપુર ન.પાલિકાના મહિલા પ્રમુખના પતિ પત્ની પ્રમુખ હોવા છતાં તમામ વહીવટ ચલાવતા હોવા અંગેની…
જામજોધપુર નગરપાલિકાના પ્રમુખપદે મમતાબેન શિહોરાની નિયુકિત થતાં કોળી સમાજમાં હર્ષની લાગણી ફેલાઇ છે અને સમાજના આગેવાનો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે. જામજોધપુરના રાજકારણ માં આઝાદીના આટલા…
કોરોનાના ભયે કવોરેન્ટાઈન કરાતા રોજેરોજનું કમાનારને મુશ્કેલી જામજોધપુરમાં આરોગ્ય ખાતાના કર્મચારીઓ કોરોનાનો ભય ફેલાવી રહ્યા હોવાની લોકોમાં ફરિયાદ ઉઠી છે. કોરોનાના એકાદ પોઝિટીવ કેસ છતા હોમકવોરેન્ટાઈન…
તંત્ર વહેલી તકે યોગ્ય પગલાં ભરે ગ્રામજનોની માંગણી છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ અવિરત મહેર વરસાવી છે સર્વત્ર સારો વરસાદ વરસ્યો છે ત્યારે જામજોધપુર તાલુકામાં પણ ધોધમાર…
સૌરાષ્ટ્રના વિવિધ ગામોમાં જલારામ જન્મ જયંતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જમાં મહાઆરતી, શોભાયાત્રા, બપોરે-સાંજે મહાપ્રસાદ, અન્નકૂટ, ભકિત સંધ્યા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જલારામ બાપાની…
દેશમાં જીડીપી તળીયે જતો હોય પ્રજા પાસે પૈસા નથી તેવામાં આકરો દંડ ગેરવ્યાજબી હોવાથી ફેર વિચારણા કરવા ચીરાગ કાલરીયાની માંગ કેન્દ્ર સરકાર દ્વારા નવો મોટર વ્હીકલ…
અનેકવાર રજુઆત છતાં ખાડા ન બુરાતા લોકો પરેશાન જામજોધપુર સ્વામી નારાયણ મંદીર રોડ ઉપર થયેલ ખાડાને કારણે આ લત્તાવાસીઓએ એક વરસ થયા રજુઆત કરી દીધા છતાં…
જામજોધપુર ધોરીમાર્ગ પર પીપરટોડા-સમાણા ગામ વચ્ચે મોટર-છકડો રિક્ષા વચ્ચે ટક્કર સર્જાતા સાત વ્યક્તિઓને ઈજા થઈ હતી. દોડી ગયેલી બે એમ્બ્યુલન્સે ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગર ખસેડયા છે.…