જૈનોના આસ્થાના કેન્દ્રને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા તેમજ દારૂ-નોનવેજના વેચાણ પર રોક લગાવતી કેન્દ્ર સરકાર દેશભરના જૈન સમાજના પવિત્ર તીર્થ સ્થળ સમ્મેદ શિખરને પ્રવાસન સ્થળ જાહેર…
Jains
જૈન ધર્મનો પાલન કરતી વ્યક્તિ હિન્દૂ નથી: છૂટાછેડાની અરજીમાં અદાલતનું મહત્વપૂર્ણ તારણ તાજેતરમાં ઇન્દોરની અદાલતે એક મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. જૈન દંપતીએ કરેલી છૂટાછેડાની અરજીની સુનાવણી…
” સમગ્ર ભારતમાં કાર્તિકી પૂનમ નું મહત્વ અદભુત પવિત્ર દિવસ…” આ દિવસ પર્વો સાથે ભક્તિ, ઉપવાસ, યાત્રા અને ત્યાગ જોડાયેલા છે. આજે કાર્તિકી પૂર્ણિમાને દેવદિવાળી ગણીએ…
શુક્રવારે સ્થાનકવાસી જૈનોની ચૌમાસી પાંખી તીથઁકર પરમાત્માની આજ્ઞા અનુસાર જીવદયાના લક્ષે જૈનોના પૂ.સાધુ – સાધ્વીજીઓ ચાર મહિના અષાઢ સુદ પૂનમથી કારતક સુદ પૂનમ સુધી એક જ…
‘યે દેશ હૈ વિર જવાનો’ જેવા એકથી એક ચડીયાતા દેશભકિત ગીત ઉપર ખેલૈયાઓ ઉપરાંત હાજર સૌ નાચી ઉઠયા જૈન સમાજનાં ખેલૈયાઓ માટે જૈનમ દ્વારા અતિ સુંદર…
સ્થાનકવાસી અને દેરાવાસીના પર્યુષણ એક સાથે તપ, ત્યાગ, ધર્મની આરાધના કરશે જૈનો જૈન ધર્મમાં અનોખુ મહત્વ ધરાવતા પર્વાધિરાજ પર્યુષણ પર્વનો કાલથી એક સપ્તાહ સુધી દેરાવાસી જૈનસમાજ…
હિતેશ રાવલ, સાબરકાંઠા:ભારતનો પ્રાચીન ઈતિહાસ ખૂબ રોચક છે. ભગવાનની ભૂમિ ગણાતા એવા ભારતમાં સિંધુખીણની સંસ્કૃતિ, વૈદિક સંસ્કૃતિનો ભવ્ય ઇતિહાસ રહેલો છે. અગાઉ ભારતભરમાં અલગ અલગ વંશજો…