નવકારશી ગુરુભક્તિ ગૌતમ પ્રસાદ સહિત ધાર્મિક આયોજન ગોંડલ જેતપુર બાયપાસ પર નવનિર્મિત ડુંગર હીર દ્વાર નુ લોકાપઁણ આજે સવારે 7:15 કલાકે મુખ્યદાતા, સંતો તથા આગેવાનો ની…
jainism
ગોંડલ, જુનાગઢ,રાજકોટ, જામનગર,મુંબઈ, ચેન્નાઈ સહિત જયાં પણ ગોંડલ સંપ્રદાયના પૂ.સંત – સતિજીઓ બીરાજમાન હશે ત્યાં ઉપકારી આચાર્ય ભગવંત ડુંગરસિંહજી મ.સા.ના આત્માના ગુણોના સ્મરણ સાથે સમગ્ર દેશ…
વિવિધ ઉપાશ્રય-ધર્મ સ્થાનકોમાં રવિવારે પૂ.સંત-સતિજીઓના શ્રીમુખેથી તીર્થંકર પરમાત્માના ઉપકાર ભાવોનું સ્મરણ જૈન દર્શનમાં જે જે તીથઁકરો થાય છે તે નવું તીર્થ ઊભું નથી કરતાં પણ માત્ર…
વર્ષી તપ એટલે એક વર્ષ સુધી કરવામાં આવતું વિશિષ્ટ તપ ફાગણ સુદ આઠમથી શુભારંભ અને અખાત્રીજે પૂર્ણાહુતિ જૈન દર્શન તીથઁકર ચરિત્ર મુજબ ત્રીજા આરાના અંતમાં ચૌદમા…
પૂ.ગુરુદેવ દિનેશચંદ્રજી મ.સા.નીશાબેનને કરેમિ ભંતે- દીક્ષા મંત્ર આપ્યો અને મુમુક્ષુ બન્યા નૂતન દીક્ષિત પૂ.નિત્યદીક્ષાકુમારીજી મહાસતિજી વડી દીક્ષા 29 એપ્રિલે કચ્છના કપાયા સંઘ ખાતે યોજાશે કચ્છ માનવ…
તપના અનુરાગી તમે પુરા સદભાગીના નાદ ગુંજયા વિવિધ સ્થળોએ તપસ્વીઓનાં પારણા: જૈનોની આયંબિલ ઓળીની પૂર્ણાહુતિ વિવિધ ઉપાશ્રયોમાં સળંગ નવ દિવસ 1600 થી વધારે આરાધકોએ આયંબિલ તપની…
સૌરાષ્ટ્રભરમાં જૈન શ્રાવક-શ્રાવિકાઓ શુઘ્ધ સાત્વિક ભોજન પામી અમીનો ઓડકાર લે છે ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ .ગિરિશચંદ્રજી સ્વામીનાં સુશિષ્ય ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મહારાજ સાહેબ એવં મહામંત્ર…
ભારત જૈન મહામંડળ આયોજિત ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ ચારેય ફિરકાઓનાં સંત-સતીજીઓ મહારાષ્ટ્રના ગવર્નર રમેશ બાયસ સહિત અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત છેલ્લાં 124 વર્ષથી જૈન ધર્મનું…
મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ઉજવણી નિમિતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ સમસ્ત જૈન સમાજ અને જૈન વિઝન સંસ્થા ના સંયુક્ત…
જૈન સંપ્રદાયમાં 24 તીર્થકરમાં ભગવાન મહાવીર અંતિમ તીર્થકર મહાવીર જયંતિ નો ઉત્સવ જૈન મતના ચોવીસમાં તથા અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરના જન્મના ઉપલક્ષ્યમાં તેમના પ્રતિ શ્રદ્ધાપૂર્વક તેમની…