ગિરનારના ભોજનાલયમાં બનતાં ભોજન પ્રસાદ સેવાનો લાભ લેતા પૂર પીડિતો તેમજ NDRFના જવાનો : છેવાડા સુધી લોકોને ને ભોજન પ્રસાદ પણ પહોંચાડવા આવી રહ્યો છે. અબતક,…
jainism
દિવ્યાંગ મૈત્રી યોજનામાં 11 કરોડ અને વિરાણી બહેરા-મુંગા શાળામાં 50 લાખનું દાન વિલેપારલે સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે ઋતંભરા કોલેજમાં શાંતિપ્રભા હોલમાં 16 જુલાઇ ના સવારે 9.30…
સ્થાનક વાસી જૈન ઉપાશ્રયના સંવિધાનમાં તમામ ર7 સંઘોના સમાવેશનો નિયમ બદલાવાની પેરવી સામે વિરોધ સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં આવેલ પૌરાણિક સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં તમામ ર8 પંથો માટે આવાસ,…
પૂજ્ય ધીરગુરુદેવના અજ્ઞાનુવર્તી સવારે વૈશાલીનગર સ્થાનકવાસી જૈન સંઘ ખાતેથી નીકળી પાલખીયાત્રા : રામનાથપરા સ્મશાનગૃહ ખાતે તેમનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન ગોંડલ સંપ્રદાયના પૂ.જશુબાઈ મહાસતીજી કાળધર્મ પામ્યા…
કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલી અને સ્ટેટ સેનેટમાં જૈન આચાર્ય ડો.લોકેશજીનું સન્માન અહિંસા વિશ્વ ભારતી અને વર્લ્ડ પીસ સેન્ટરના સ્થાપક આચાર્ય લોકેશ મુનિજીને કેલિફોર્નિયાની એસેમ્બલી અને સેનેટમાં અહિંસા,…
માત્ર રૂપિયા 10માં પીરસવામાં આવે છે ભરપેટ ભોજન: અન્નક્ષેત્રની સરાહના ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ ગિરિશચંદ્રજી સ્વામીનાં સુશિષ્ય ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મહારાજ સાહેબ એવં મહામંત્ર પ્રભાવક…
દેવ,ગુરુ અને ધર્મ આ ત્રિતત્વમાં દેવ અને ધર્મને જોડતી મજબુત સાંકળ ગુરૂ ઉપકારી ગુરુદેવ – ધર્માચાર્યનો ઉપકાર જીવનમાં કદી વાળી શકાતો નથી.જૈન શાસ્ત્રોમાં ગુરુ પૂર્ણીમાં દિવસનો…
અષાઢ સુદ પુનમથી કારતક સુદ પુનમ પ્રભુ મહાવીરે પોતાની પ્રથમ ધર્મ દેશના શ્રી આચારાંગ સૂત્ર અધ્યયન 3 પ્રથમ ઉદ્દેશકમાં ફરમાવ્યું કે ચોમાસાના દિવસોમાં વરસાદને કારણે રસ્તાઓ…
ગિરનારની ધન્ય ધરા પર રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબના નવનિર્મિત પારસધામના આંગણે ચાતુર્માસ મંગલ પ્રવેશ ભવ્યાતિભવ્ય સ્વાગત શોભાયાત્રા અને 99,99,999 શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર સાધનાના સંકલ્પ સમયરૂપી અમૂલ્ય…
ધીરગુરૂદેવની વોચઆઉટ વર્કઆઉટ અને વોશ આઉટથી ચાતુર્માસને સફળ બનાવવાની શીખ વિલેપારલે સ્થાનકવાસી જૈન સંઘ ખાતે શાનદાર ચાતુર્માસ પ્રવેશ સમારોહ પ્રસંગે વિશાળ ધર્મસભાને સંબોધતા પૂ. ધીરગુરૂદેવે…