jainism

Jainsangh.jpg

શાસન અને સંઘની વૈયાવચ્ચમાં અગ્રેસર બનજોની શીખ ઈન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે શ્રી નરભેરામ પાનાચંદ મહેતા-ઉપાશ્રયે ચાતુર્માસ બિરાજીત પૂ. ધીરગૂરૂદેવના સાંનિધ્યે શ્રી સ્થા. જૈન મોટા સંઘ-વિરાણી…

Jain Sangh Election 12

મારા,તારા નહીં આપણા ‘હરેશ’ને જૈન સમાજનો જબ્બર પ્રતિસાદ ડાહી કોમે બૂલેટ નહીં બેલેટ દ્વારા બીજાના ખભ્ભે બંદુક ફોડવાની લેભાગુ પ્રવૃત્તિ કરવાવાળાને જાકારો આપ્યો સમાજ માટે કંઈક…

Qt Haryana Election

એક મતદારે 3 બેલેટ પેપરમાં કુલ 31 મત આપવાના રહેશે: સંઘના ઉત્કર્ષ માટે અને લોકશાહી ઢબે સંઘના ગૌરવ અર્થે હરેશભાઇ વોરાની પેનલના ચિન્હ કળશ સામે મતદાન…

Jain

જૈનોના પર્વોનો રાજા પવોધિરાજ પર્યુષણ મહા પવે શરૂ થવાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે.ધમે પ્રેમીઓ આતુરતા પૂવેક આ પવેની રાહ જોઈ રહ્યાં છે.ઉપકારી પૂ.સાધુ -…

Vlcsnap 2021 08 09 17H25M38S967

પૂ.શ્રી ધીરજમૂનિ મહારાજ સાહેબના સાંનિધ્યે ગરિમાસભર સમારોહમાં ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા, કેન્દ્રના ટ્રસ્ટી રજનીભાઈ બાવીસી, મોટાસંઘના દિનેશભાઈ સહિતના રહ્યા ઉપસ્થિત વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્ર-રાજકોટના ઉપક્રમે જૈન…

Screenshot 1 31

સત્યની દ્રષ્ટિ આપીને અનેક આત્માઓને પ્રભુ પંથ પર પ્રયાણ કરાવી રહેલા રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના શ્રીમુખેથી બે વર્ષ પહેલાં કોલકાતામાં દીક્ષિત થયેલાં 21 વર્ષીય…

Chaturrmas

23મી જૂલાઈથી  ચાતુર્માસનો  આરંભ  થઈ ચૂકયો છે. ત્યારે રાજકોટમાં સ્થાનકવાસી જૈન સમાજના સાધુ-સાધ્વીજીઓ ચાતુર્માસ વિતાવી રહ્યા છે. આગામી 4 સપ્ટેમ્બરથી પવિત્ર  પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આરંભ થશે…

Screenshot 10 7

ભુજ અચલગચ્છ જૈન સંઘને પ.પૂ. મુનિરાજ રાજરતસાગરજી મ.સા. આદિઠાણા -9નું ચાતુર્માસ મળતાં શ્રી સંવમાં હર્ષોનાદઆનંદ ઉલ્લાસની લાગણી જોવા મળી હતી. ત્રીસ – ત્રીસ વર્ષ પછી ભુજ…

Screenshot 3 19

જેમની કરૂણાદ્રષ્ટિ પામીને અનેકો આત્માઓ સંસાર ત્યજીને સંયમની યાત્રામાં, જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપરૂપ ધર્મના ચારસ્તંભમાં અહોભાવપૂર્વક આગળ વધી રહ્યા છે એવા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ આદિ સંત-સતીજીઓનો મહારાષ્ટના,…

20210717 134644

સીંગાપોર જૈન રીલીજીયસ સોસાયટીના સથવારે પૂ. આચાર્ય લોકેશમુનિજીની વ્યાખ્યાન શ્રેણી ચાલી રહી છે. બે દિવસીય વ્યાખ્યાન શ્રેણીનો આજે બીજો દિવસ છે. ગઇકાલે વ્યાખ્યાન શ્રેણીમાં અનેક શ્રાવક-શ્રાવિકાઓએ…