શનિવારે વડી દીક્ષા વિધિ અબતક, રાજકોટ ગોંડલ સંપ્રદાયના પૂ.ધીરજમુનિ મ.સા. રાજવીજી મ.સા. આદિ ઠાણા વિરાણી પૌષધશાળાથી તા.15ને બુધવારે સવારે 7:30 કલાકે સંઘ સહિત વિહાર કરીને વસુબેન…
jainism
પરમ ગુરુદેવના બ્રહ્મનાદે ઉવસગ્ગહરં સ્તોત્રની સિદ્ધિદાયક જપ સાધનામાં લાખો ભાવિકો જોડાશે જેમનું અવતરણ હજારો હૃદયમાં માનવતાનો જન્મ કરાવી, માનવતાની મહેક સંપૂર્ણ વિશ્વમાં પ્રસરાવી રહ્યું છે, એવા…
પિયુષભાઇ શાહના કંઠે રેલાયા ભક્તિરસમાં દેશ-વિદેશના હજારો ભાવિકો ભીંજાયા ભક્તિના ભાવોમાં ઓળઘોળ બનીને સ્વયંના અસ્તિત્વને ઓગાળીને ગુરૂ પરમાત્મારૂપી પરમ તત્વમાં એકાકાર થઇ જવાના મધુર સૂરો સાથે,…
મહાવીરના સ્વામીનાં ધર્મમાં જ્ઞાતિવાદને સહેજ પણ મહત્વ અપાયું નથી, સર્વનું કલ્યાણ કરો અને સર્વેની સાથે રહેવાનું સુચવ્યું છે: પૂજ્ય ધીરજમુનિ મ.સા. પર્વાધિરાજ પર્યુષણના પર્વ નિમિતે પૂજ્ય…
આજથી દેરાવાસીનું અને આવતીકાલથી સ્થાનકવાસી જૈનોનું પર્યુષણ પર્વ ધર્મપ્રેમીઓ અનુષ્ઠાનો, પ્રાર્થના, સામાયિક, પ્રતિક્રમણ, તપ-જપ કરી ધર્મ ઘ્યાનમાં રત રહેશે અબતક, રાજકોટ વર્ષપર્યત આપણે જીવનની વિવિધ…
દર વર્ષેે સમગ્ર ભારતમાં નેશનલ હેલ્થ પોર્ટલ દ્વારા ચક્ષુદાન જન જાગૃતિ અભિયાન દ્વારા લોકોમાં ચક્ષુદાન વિશે પૂરી સમજણ અને ચક્ષુદાન કેમ અને કેવી રીતે કરવું જોઇએ…
3 થી 11 સપ્ટેમ્બર નવ દિવસ સુધી અનેકવિધ કાર્યક્રમોની સાથે બાલ પર્યુષણ, ભગવાન મહાવીર જન્મોત્સવ અને સંવત્સરી આલોચનાનું ભવ્ય આયોજન લાઈવના માધ્યમે અમેરિકાની જૈના સંસ્થા સહીત…
શાસન અને સંઘની વૈયાવચ્ચમાં અગ્રેસર બનજોની શીખ ઈન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે શ્રી નરભેરામ પાનાચંદ મહેતા-ઉપાશ્રયે ચાતુર્માસ બિરાજીત પૂ. ધીરગૂરૂદેવના સાંનિધ્યે શ્રી સ્થા. જૈન મોટા સંઘ-વિરાણી…
મારા,તારા નહીં આપણા ‘હરેશ’ને જૈન સમાજનો જબ્બર પ્રતિસાદ ડાહી કોમે બૂલેટ નહીં બેલેટ દ્વારા બીજાના ખભ્ભે બંદુક ફોડવાની લેભાગુ પ્રવૃત્તિ કરવાવાળાને જાકારો આપ્યો સમાજ માટે કંઈક…
એક મતદારે 3 બેલેટ પેપરમાં કુલ 31 મત આપવાના રહેશે: સંઘના ઉત્કર્ષ માટે અને લોકશાહી ઢબે સંઘના ગૌરવ અર્થે હરેશભાઇ વોરાની પેનલના ચિન્હ કળશ સામે મતદાન…